03/04/2025
મારૂ નામ નિરંજનાબેન છે. મને લગભગ દસ થી અગિયાર વર્ષ થી પગ માં સોજા અને સામાન્ય દુખાવો રહેતો હતો પણ છેલ્લા ચાર પાંચ મહિનાથી દુઃખાવો આખા શરીર માં થવા લગ્યો હતો આના માટે મેં ચાર થી પાંચ મહિના એલોપેથીક દવા કરી પણ સોજા માં કે દુઃખાવા માં કોઈ ફાયદો થતો ન હતો ત્યાર બાદ હું તા - 31/3/2025 ના રોજ ડૉ દેવાંગી મેડમ ના SURE HOMOEOPATHIC CLINIC માં સારવાર માટે આવી અને તેમણે સોરિએટિક આર્થરાઇટિસ નું નિદાન કરી ને તેની દવા આપી અને ફક્ત ત્રણ જ દિવસ માં મારા પગના તથા શરીર માંથી સોજા ઉતરવા લાગ્યા છે આ માટે હું ડૉ દેવાંગીબેન ની ખૂબજ આભારી છું
Thanks a lot
Dr Devangi mam