30/12/2025
🇮🇳 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો સ્પષ્ટ સંદેશ 🇮🇳
⚠️ Self-Medication જોખમી છે — ખાસ કરીને એન્ટિબાયોટિક્સમાં ⚠️
વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને ચેતવણી આપી છે કે
👉 ડૉક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિક્સ લેવાં નહીં
👉 જાતે દવા લેવાની આદતથી દવાઓ અસર ગુમાવી રહી છે
❗ અયોગ્ય અને અધૂરા ઉપયોગના કારણે
➡️ Antibiotic Resistance વધી રહી છે
➡️ સામાન્ય ચેપ પણ ગંભીર બની શકે છે
🏭 Shree Pramukh Labs Pvt. Ltd. માં અમે વડાપ્રધાનશ્રીના આ સંદેશ સાથે સંપૂર્ણ સહમત છીએ
✔️ જવાબદાર અને નિયમન મુજબ દવા ઉત્પાદન
✔️ જનજાગૃતિ અને નૈતિક ફાર્મા વ્યવહાર
🩺 PMનો સંદેશ — અમારી પ્રતિબદ્ધતા
👉 Self-Medication નહીં
👉 પહેલા ડૉક્ટરની સલાહ
👉 સંપૂર્ણ દવા કોર્સ
🌱 જવાબદાર ઉપયોગથી જ સ્વસ્થ ભારત શક્ય છે
🙏 આ રાષ્ટ્રીય સંદેશ આગળ શેર કરો