Meera Ayurveda

Meera Ayurveda • 100% Proven Ayurvedic
• Lose 3-6 kgs In a Month
• No Diet + No Exercise
• 1000+ Success Stories

Happy Diwali 🙏🪔
31/10/2024

Happy Diwali 🙏🪔

09/06/2024

❌ કોઈપણ ડાયટ વગર
❌ કોઈપણ કસરત વગર
✅ 90 દિવસમાં
✅ આયુર્વેદિક પદ્ધતિથી
❇️ આજીવન માટે વજન ઘટાડો

આજેજ ઘરે બેઠા મંગાવો અમારી 76 નેચરલ ઔષધીઓ માંથી બનેલી અને 18+ સર્ટિફિકેટ પાસ કરેલી અમારી આયુર્વેદિક કીટ👇

Meera Ayurveda🌱
Call : 8980107071
Call : 8758941011
Ahmedabad

➡️વજન ઘટ્યા પછી ફરીથી વજન વધવાના ચાન્સ નહિવત છે🥳

✅ વ્હોટસએપ માં મેસેજ કરો : 87589 41011
02/02/2024

✅ વ્હોટસએપ માં મેસેજ કરો : 87589 41011

Eid Al Adha Mubarak ✨
29/06/2023

Eid Al Adha Mubarak ✨

⏩ રોટલી અને ભાત ખાવાનું બંધ કરીએ, તો શું વજન ફટાફટ ઘટી જશે❓ આવો જાણીએવધતું વજન ઓછું કરવું એ કોઈના માટે સરળ રહેતું નથી. આ...
13/05/2023

⏩ રોટલી અને ભાત ખાવાનું બંધ કરીએ, તો શું વજન ફટાફટ ઘટી જશે❓ આવો જાણીએ

વધતું વજન ઓછું કરવું એ કોઈના માટે સરળ રહેતું નથી. આ માટે તમારે હેવી વર્કઆઉટ અને સ્ટ્રિક્ટ ડાયેટ રૂટીન ફોલો કરવું પડે છે. પેટ અને કમરની ચરબી ઓછી કરવા માટે કેટલાક લોકો ભાત અને રોટલી ખાવાનું છોડી દે છે.

પરંતુ વજન ઉતારવાની આ રીત યોગ્ય છે? અને તેનાથી ફાયદો થઈ શકે કે નહી? તેની સંભાવનાઓ ચકાસીએ.

➡️ રોટલી અને ભાતમાં કેટલી કેલેરી હોય છે?
સ્પષ્ટ વાત છે કે જ્યારે લોકો રોટલી અને ભાત નહીં ખાય તો તેમણે ફ્રૂટ, અને સલાડ વગેરે ખાવું પડશે. હકીકતમાં રોટલીમાં લગભગ 140 કેલેરી હોય છે. જ્યારે અડધી વાટકી ભાતમાં પણ લગભગ એટલી જ 140 કેલેરી હોય છે.

એટલે કે ભાત અને રોટલી ખાવાથી તમારી કેલેરી ઈનટેક પર કઈ ખાસ અસર પડશે નહીં. જો કે એ મેટર જરૂર કરે છે કે તમે ભાત અને રોટલી કેટલા પ્રમાણમાં ખાઓ છો.

➡️ આ લોટની રોટલી ખાઓ
ઘઉં માં ગ્લુટેન નુ પ્રમાણ વધારે હોવાથી તે પાચનને ખરાબ કરે છે. જો તમે વજન મેન્ટેઈન કરવા માંગતા હોવ તો ઘઉના લોટની રોટલીની જગ્યાએ મલ્ટીગ્રેન લોટની રોટલી ખાઓ.

તેમાં મકાઈ, બાજરો, જુવાર, રાગી, ચણા, ઓટ્સ સામેલ હોય છે. સરખામણીમાં ઓછી કેલેરી હોય છે. જે વજન ઓછું કરવામાં મદદ કરે છે.

➡️ આવા ચોખાનો કરો ઉપયોગ
સફેદ ચોખા કે જેને રિફાઈન રાઈસ પણ કહેવાય છે તે વજન વધવામાં મદદ કરે છે. તેની જગ્યાએ તમે બ્રાઉન રાઈસ, બ્લેક રાઈસ, રેડ રાઈસ, અને વાઈલ્ડ રાઈસનું સેવન વધારી શકો છો.

- - - - - - - - - - - - - - - - - - - - -

👉 જો તમારૂ વજન વધારે હોય, અને કસરત કે ડાયટ કર્યા વગર, આયુર્વેદીક રિતે 90 દિવસ માં કાયમ માટે વજન ઘટાડવા માંગતા હોય.....

તો અત્યારેજ અમને આ નંબર પર સંપર્ક કરો +91 8866713251

🪀 સાથે આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં
Meera Ayurveda 🌿

અથાણા ઓ નો રાજા ગુંદા કેમ‼️🤔ગુંદા એક ઔષધીય ફળ છે, જેનું આપણા મમ્મી કે બા અથાણું બનાવતા હશે, પણ કેમ... ગુંદા ના અનેક ફાયદ...
10/05/2023

અથાણા ઓ નો રાજા ગુંદા કેમ‼️🤔

ગુંદા એક ઔષધીય ફળ છે, જેનું આપણા મમ્મી કે બા અથાણું બનાવતા હશે, પણ કેમ... ગુંદા ના અનેક ફાયદા છે જે તમારે જાણવા ખૂબ જરુરી છે

▪️ગુંદા નુ મહત્વ ?
ગુંદા ખૂબ શક્તિશાળી હોય છે, આપડા માંસ કરતા પણ વધારે તાકાત ગુંદા માં હોય છે. જૉ ગુંદા આપણે ખાઈએ તો આપડી શરીર ની તાકાત બમણી થઇ જાય છે.

▪️કમજોરી !
જો ગુંદા ને દરરોજ ખાશો તો ક્યારેય તમને કમજોરી અનુભવ નહી થાય. સાથે હાડકા રૂપી કોઇ સમસ્યા હશે તો એકદમ દૂર થઈ જાશે. કારણ કે એમાં ભરપૂર માત્રા માં કેલ્શિયમ, અને ફોસ્ફરસ હોય છે.

▪️આદિવાસીઓ !
ગુજરાત માં રેહતા આદિવાસીઓ ગુંદા ને સૂકવીને તેનું ચૂરણ બનાવી ખાય છે. જે ખાવાથી એમને તાકાત અને સ્ફૂર્તિ મળે છે શરીર માં

▪️મગજ તેજ બને !
ગુંદા માં એન્ટી ઓક્સિડન્ટ ખૂબ જ હોય છે જેના કારણે તમારું મગજ તેજ કરે છે. તેમાં આયર્ન ની માત્રા પણ વધારે હોય છો સાથે એમાં તમને આયર્ન પણ સારું એવું મળશે જે શરીરમાં લોહી ની માત્રા વધારશે

▪️સ્કીન પ્રોબ્લેમ !
જો તમે ધાધર અથવા સુજી ગયેલા અંગો પર ગુંદા ની છાલ ને કાઢીને કપૂર ભેળવીને લગાવવાથી ઘણી રાહત રહેશે

તો ચાલો આ ગુંદા ની સીઝન માં બધાજ લોકો એક એક ગુંદુ ખાવાનું શરૂ કરીએ.

👉 વજન અને ચરબી બન્ને, કાયમ માટે ઓગાળવા આજેજ સંપર્ક કરો 🏃🏃‍♀️

Meera Ayurveda 🌿
Call : 8866713251

શું દહીં 🍚 વજન ઘટાડવા માં ઊપયોગી છે❓▪️આ ઉનાળાની ઋતુમાં દહીં ખાવું અત્યંત ગુણકારી છે. અને દહી આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ...
29/04/2023

શું દહીં 🍚 વજન ઘટાડવા માં ઊપયોગી છે❓

▪️આ ઉનાળાની ઋતુમાં દહીં ખાવું અત્યંત ગુણકારી છે. અને દહી આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું છે. દહીંની તાસીર ઠંડી હોવાથી શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. સાથે જ શરીરને પણ અનેક પ્રકારના ફાયદા પહોંચાડે છે. દહીંનું સેવન કરવું પેટ માટે પણ અત્યંત લાભદાયક છે, કારણ કે તે સારા બેક્ટેરિયાને વધારીને ડાઇજેશન સુધારવામાં મદદ કરે છે.

▪️દહી તો સ્વાસ્થ્ય માટે લાભદાયક છે જ પરંતુ તેની સાથે મધ મેળવવાથી અનેક પ્રકારના શારીરિક ફાયદા થાય છે. તેથી એક્સપર્ટ દહીં ની સાથે મધ ખાવાની સલાહ આપે છે. દહીં અને મધ મા પ્રોબાયોટિક્સ હોય છે. જો તમે દહીં અને મધનું કોમ્બિનેશન ના ફાયદા નથી જાણતા તો આ લેખ અવશ્ય વાંચો.

▪️એક રિસર્ચ પ્રમાણે મધમા 17 ટકા પાણી હોય છે, 31 ટકા ગ્લુકોઝ અને 38 ટકા ફ્રકટોઝ હોય છે. તેની સાથે આ જસત, મેંગેનીઝ, કેલ્શિયમ,આયર્ન પોટેશિયમ, વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ પણ હાઈ હોય છે. જણાવવામાં આવ્યું છે કે એક ચમચી મધ માં 64 કેલેરી અને 17.30 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે

▪️બીજા રિસર્ચ પ્રમાણે દહીં ના પણ અનેક પ્રકારના ફાયદા બતાવાયા છે. દહીં પ્રોટીન, કેલ્શિયમ, પ્રોબાયોટીક્સ, મિનરલ,વિટામિન અને એન્ટી ઓક્સિડેન્ટ નો ખૂબ સારો સોર્સ છે. જો કોઈ દહીં ની સાથે મધનું સેવન કરે છે તો તેને અનેક પ્રકારના ફાયદા થાય છે જેમ કે,

1️⃣ પ્રોટીનની કમી દૂર કરે :
દરેક જણ જાણે છે કે દહી પ્રોટીનના વેજિટેરિયન સોર્સમાંનું એક છે. જે લોકો એક્સરસાઇઝ કરે છે તે લોકોને વર્કઆઉટ થી પહેલા કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન વાળું ખાવા ખાવાની સલાહ આપવામાં આવે છે. દહી પ્રોટીનથી ભરપૂર હોય છે અને મધમાં ઉચ્ચ માત્રામાં ગ્લુકોઝ હોય છે. હવે એવા મા જે લોકો દહીમાં મધ મેળવીને ખાય છે તો તેનો ખૂબ સારો ફાયદો મળી શકે છે. આનુ સેવન વર્કઆઉટ બાદ પણ કરી શકાય છે. જેનાથી મસલ્સ રિકવરી માં પણ મદદ મળી શકે છે.

2️⃣ પ્રોબાયોટીક્સ નો સારો સોર્સ :
દહીં અને મધ બંને પ્રોબાયોટિક્સ થી ભરપૂર હોય છે. જે મૂળ રૂપે જીવિત બેક્ટેરિયા અને યીસ્ટ હોય છે. આ ડાઈજેશનમાં પણ મદદ કરે છે. અને પેટના સ્વાસ્થ્યની તંદુરસ્તી જાળવી રાખે છે. તેથી એક્સપર્ટ દરેક ને ગરમીમાં દહી ખાવાની સલાહ આપે છે. જમવાની સાથે કે બ્રેકફાસ્ટમાં દહીંનું સેવન કરી શકાય છે.

3️⃣ હાડકા મજબુત બનાવે :
દહીમાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે તેથી આ બંને નુટ્રીએન્ટ મળીને હાડકાંને મજબૂતી પ્રદાન કરે છે. જે લોકોને હાડકામાં દુખાવો હોય છે તે લોકોએ દહીં અને મધ ખાવાથી ઘણી રાહત મળે છે.

વધુ માહીતી માટે આ નંબર પર ફોન કરો
,📞 8866713251

🍎સફરજન વજન ઘટાડવા અને ડાયાબીટીસમાં ફાયદાકારક છે 🤔 ➡️ સફરજન માત્ર પૌષ્ટિક જ નથી, પરંતુ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. સફરજન...
27/04/2023

🍎સફરજન વજન ઘટાડવા અને ડાયાબીટીસમાં ફાયદાકારક છે 🤔

➡️ સફરજન માત્ર પૌષ્ટિક જ નથી, પરંતુ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. સફરજન ફાઈબર અને જ્યુસથી ભરપૂર ફળ છે. સફરજન હૃદય, બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

➡️ તેમાં પોલિફીનોલ્સ હોય છે, જે બ્લડ પ્રેશર ઘટાડી શકે છે. ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ સફરજન ખાવાથી ઘટાડી શકાય છે. આ તમારા પેટ અને આંતરડાને સ્વસ્થ રાખે છે.

🍎આ રીતે સફરજન ખાઓ !!
સફરજન તમને કેફીનના સેવનથી બચાવે છે. તેમજ નેચરલ સુગર આપને દિવસભર એનર્જેટિંક રાખે છે. સફરજનમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે જે તમારા બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરે છે.

➡️ જો તમને આ રીતે સફરજન ખાવાનું પસંદ નથી, તો તમે સફરજનને સ્મૂધી અથવા સલાડના રૂપમાં ખાઈ શકો છો. તમે તાજા સફરજનનો રસ પી શકો છો, પરંતુ જો તમે આ રીતે સફરજન ખાઓ તો શ્રેષ્ઠ રહેશે. તેનાથી તમારી ત્વચા પર પણ ફરક પડશે.

- - - - - - - - - - - - - - - - - - - - - -

👉 જો તમે પણ
- 90 દીવસ માં
- આયુર્વેદીક રીતે
- કોઈપણ સાઈડ ઈફેક્ટ વગર
- કાયમ માટે
- વજન ઓછું કરવા
👉 માગતા હોય તો YES લખો

🪀8866713251
Meera Ayurveda 🌿
Ahmedabad

🪀 આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં

♨️ કમર, ગોઠણ અને હાડકાના દુખાવાનો ઈલાજઔષધીઓ:-• 100 ગ્રામ હળદર• 200 ગ્રામ આંબળા • 100 ગ્રામ મેથીદાણાઉપયોગની રીતઃ-• આ ત્રણ...
26/04/2023

♨️ કમર, ગોઠણ અને હાડકાના દુખાવાનો ઈલાજ

ઔષધીઓ:-
• 100 ગ્રામ હળદર
• 200 ગ્રામ આંબળા
• 100 ગ્રામ મેથીદાણા

ઉપયોગની રીતઃ-
• આ ત્રણેયને મિક્સ કરીને પીસી નાખો અને બોટલમાં ભરી દો, આ ચૂર્ણ દરરોજ સવાર અને સાંજ પાંચ ગ્રામ ગરમ પાણી સાથે લો.

ફાયદાઓ:-
• આનાથી તમામ પ્રકારના હાડકાના દુખાવા અને ગોઠણના દુખાવામાં ખુબ જ ફાયદો થાય છે થતા કમરના દુખાવામાં ખુબ જ અસરકારક છે.

- - - - - - - - - - - - - - - - - - - - - -

👉 જો તમે પણ
- 90 દીવસ માં
- આયુર્વેદીક રીતે
- કોઈપણ સાઈડ ઈફેક્ટ વગર
- કાયમ માટે
- વજન ઓછું કરવા
👉 માગતા હોય તો YES લખો

🪀8866713251
Meera Ayurveda 🌿
*
Ahmedabad

🪀 આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં

100% ગેરેન્ટી સાથે ખરતા વાળ થતા ખોડો દૂર કરો આ તેલ થી 😯ભારતમાં કરંજ બધી જ જગ્યાએ જોવા મળે છે. આ વૃક્ષ દેખાવમાં સાધારણ હો...
19/04/2023

100% ગેરેન્ટી સાથે ખરતા વાળ થતા ખોડો દૂર કરો આ તેલ થી 😯

ભારતમાં કરંજ બધી જ જગ્યાએ જોવા મળે છે. આ વૃક્ષ દેખાવમાં સાધારણ હોય છે. પરંતુ તે અનેક ઔષધિય ગુણ ધરાવે છે. કરંજ મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે. વૃક્ષ કરંજ, પુટી કરંજ, લતા કરંજ. આ બધી જ કરંજમાંથી પ્રાપ્ત તેલ ચામડીના રોગો માટે ફાયદાકારક છે.

કરંજના બીજમાંથી જે તેલ નીકળે છે જેને કરંજીયું તેલ કહે છે. આ તેલ ચોપડવાથી ચામડીના ઘણા બધાં રોગો મટે છે. તેનો ઉપયોગ ચામડીના રોગોમાં ચોપડવામાં વિશેષ પ્રમાણમાં થાય છે. ઔષધી તરીકે કરંજના બી, તેલ, છાલ અને પાનનો ઉપયોગ થાય છે. તો ચાલો સૌપ્રથમ આપણે જાણીએ કરંજનું તેલ બનાવવાની રીત વિશે.

➡️ કરંજનું તેલ બનાવવાની સામગ્રી
કરંજના બી- 1 મોટી ચમચી, નારિયેળનું તેલ- 200 મિલી, કસ્ટર ઓઈલ- 50 મિલી, મેથી દાણા- 1 મોટી ચમચી.

➡️ તેલ બનાવવાની રીત
કરંજના બી અને મેથી દાણાને પીસી પાઉડર બનાવી લો. હવે આ પાઉડરને કાંચની બોટલમાં નાખી દો. તેમાં નારિયેળનું તેલ અને કસ્ટર ઓયલને સારી રીતે મિક્સ કરો. હવે બોટલને બંધ કરો અને તેને તડકામાં સૂકવી દો. હવે તેને 2 થી 3 અઠવાડિયા સુધી દરરોજ તડકામાં સૂકવો. દર 2 થી 3 દિવસમાં તેલને હલાવતા રહો અને 2-3 અઠવાડિયા બાદ તેને સારી રીતે ગાળી લો.

🙆 વાળ માં ફાયદો
જો તમે દરરોજ વાળમાં કરંજના તેલની માલિશ કરો છો તો તમને કમાલના ફાયદા મળી શકે છે. જેનાથી ન માત્ર વાળને વધારવામાં મદદ મળે છે, પરંતુ ખરતા વાળથી પણ છુટકારો મળી શકે છે.

- - - - - - - - - - - - - - - - - - - - - -

👉 જો તમે પણ
- 90 દીવસ માં
- આયુર્વેદીક રીતે
- કોઈપણ સાઈડ ઈફેક્ટ વગર
- કાયમ માટે
- વજન ઓછું કરવા
👉 માગતા હોય તો YES લખો

🪀8866713251
Meera Ayurveda 🌿
Ahmedabad

🪀 આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Meera Ayurveda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Meera Ayurveda:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram