26/09/2022
કરમિયાં - કૃમિરોગ
કૃમિ એ એક એવી તકલીફ છે કે કોઈપણ વ્યક્તિ એવું નહીં હોય કે જેને જીવનમાં એકવાર આ તકલીફ થઈ નહીં હોય.ખાસ કરીને નાનાં બાળકોમાં આ તકલીફ અવારનવાર જોવા મળે છે. કારણ કે, બાળપણ એ કફજન્ય અવસ્થા છે અને તેથી તે અવસ્થામાં કફના રોગો થવાની શક્યતાઓ સૌથી વધારે રહે છે. ઉપરાંત, ગળપણ એ બાળકોનો પ્રિય ખોરાક છે અને તેથી વધારે પડતું ગળ્યું ખાવાને કારણે તેમજ આજકાલ ચોકલેટ, આઈસ્ક્રીમ, ક્રીમ, ક્રીમવાળા બિસ્કીટ, બેકરીની વસ્તુઓ, મેંદાની વસ્તુઓ, વધારે પડતી ચીઝ આ બધું વધારે ખાવાના કારણે કૃમિની શક્યતાઓ વધતી જાય છે.
આ ઉપરાંત બાળક એ બહાર માટીમાં રમે અને તેના નખ બરાબર સાફ થયેલા ન હોય અને તે આંગળા મોંમાં રાખવાની તેની આદતને કારણે નખની અંદર નો મેલ એ કૃમિને બાળકના શરીરમાં પ્રવેશ કરાવી દે છે.
કૃમિરોગ એ માત્ર નાનાં બાળકોનો રોગ નથી પણ મોટા લોકોમાં પણ તે અવારનવાર જોવા મળી શકે છે, જેના કારણે અનેકવિધ ચામડીના રોગો તેમજ વાળ ખરવાની તકલીફો પણ ઘણી વખતે જોવા મળતી હોય છે જેને કેશકૃમિ રોગની અંતર્ગત સમાવેશ કરેલ છે.
આ કૃમિ રોગના કારણો, ઉપચાર, પથ્યાપથ્ય વગેરે આપણે જોઈ લઈએ.
આગળ
કારણ -
કૃમિ નાં લક્ષણો
કૃમિ રોગના સામાન્ય ઉપચારો –
પથ્ય - અપથ્ય –
વાંચવા માટે ક્લિક કરો....
https://wp.me/pcCKJY-sV
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના WhatsApp પર મેળવવા માટે
આપના WhatsApp પરથી +919825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844
______________
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://rebrand.ly/Drnikulpatel_app
https://wp.me/pcCKJY-sV
કૃમિ એ એક એવી તકલીફ છે કે કોઈપણ વ્યક્તિ એવું નહીં હોય કે જેને જીવનમાં એકવાર આ તકલીફ થઈ નહીં હોય.ખાસ કરીને નાનાં બાળક...