Ask for Ayurveda treatment and Heathcare

Ask for Ayurveda treatment and Heathcare Free health query answers and Free Tips to take care of health from Ayurveda Powered by Dr. Nikul Patel - Ayurveda Consultant , Ahmedabad; India

07/09/2025
07/09/2025

Please follow my channel and get regular updates

10/09/2023

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો..
૧. સોજા – સાટોડીનો ઉકાળો આપવો અને રોજા ઉપર રસવંતીનો લેપ માત્ર દિવસે જ કરવો.
૨. હરસ – છાશ સાથે હંમેશા હરડે લેવાની રાખવી અને સૂરણ વધુ ખાવું. કબજિયાત ન થાય તેનું ધ્યાન રાખવું.
૩. હૃદયરોગ – અર્જુનના ચૂર્ણની રાબ કે ખીર હંમેશા લેવાનું રાખવું અથવા અર્જુનાદિષ્ટ લેવું.
૪. હેડકી – ગોળના પાણીમાં સૂંઠનું બારીક ચૂર્ણ મેળવી તે એક – બે ચમચી પાવું અને તેનાં જ ચાર - છ ટીપાં નાકમાં નાખવાં.
---
વૈદ્ય નિકુલ પટેલ (BAMS)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
079-40080844, 9825040844
મણીનગર, અમદાવાદ (info@lifecareayurveda.com)
----
નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં
----
અત્યાર સુધી પોસ્ટ કરેલ બધી જ ટિપ્સ એક સાથે વાંચો અને મેળવતા રહો Telegram app પર નીચેની લિંક દ્વારા સબસ્ક્રાઇબ કરો..
ગુજરાતી માટે - https://t.me/ayutipsguj
हिंदी के लिये - https://t.me/ayutipshindi
For English - https://t.me/ayutipseng
---
Facebook : http://bit.ly/fb_lifecare
Twitter : http://bit.ly/lifecare_twit
Pinterest : http://bit.ly/atharva_pin
Instagram : http://bit.ly/atharva_insta
WhatsApp : https://wa.me/919825040844
---
અગાઉ પોસ્ટ થયેલ ટિપ્સ વાંચવા માટે અહિં ક્લિક કરો
http://bit.ly/ayu_tips_guj

સુવર્ણપ્રાશનની મર્યાદિત સમય માટેની ઓફર.આપ જાણો જ છો કે સોનાના ભાવમાં તેમજ કાચા ઔષધોના ભાવમાં સતત વધારો થતો રહેલો છે. અને...
25/04/2023

સુવર્ણપ્રાશનની મર્યાદિત સમય માટેની ઓફર.

આપ જાણો જ છો કે સોનાના ભાવમાં તેમજ કાચા ઔષધોના ભાવમાં સતત વધારો થતો રહેલો છે. અને તે કારણથી ત્રણ વર્ષ પછી કિંમતમાં વધારો કરવાની ફરજ પડી છે. તેથી હવે પછી સુવર્ણ પ્રાસનની કિંમત જે ₹4,000 છે તે ₹4500 થશે.

આગામી 27 એપ્રિલ ના રોજ પુષ્ય નક્ષત્ર દિવસે બનનાર સુવર્ણપ્રાશન આપને માત્ર ₹4,000 માં મળશે, પરંતુ તેના માટે એડવાન્સમાં પેમેન્ટ કરીને ઓર્ડર આપવાનો રહેશે. (ભારતભરમાં આપ કુરિયર દ્વારા મંગાવી શકો છો, જેનો કોઇ વધારાનો ચાર્જ આપવાનો નથી.)

મે મહિનાની પહેલી તારીખ પછી સુવર્ણપ્રાશન મંગાવવા પર કિંમત ₹4,500 રહેશે જેની નોંધ લેશો. (ભારતભરમાં આપ કુરિયર દ્વારા મંગાવી શકો છો, જેનો કોઇ વધારાનો ચાર્જ આપવાનો નથી.)

સુવર્ણપ્રાશન બાળકને જન્મથી 12 વર્ષ સુધી આપી શકાય છે અને કોઈપણ ઉંમરે શરૂ કરી શકાય છે.

ઓછામાં ઓછું છ મહિના આપવાનું હોય છે તેથી અમે છ મહિના ચાલે તે પ્રકારનું જ પેકિંગ તૈયાર કરેલું છે.

સુવર્ણપ્રાશનના ફાયદા શું છે? તેની વિગતવાર માહિતી અમારી વેબસાઈટ પર નીચેની લીંક દ્વારા આપ જાણી શકો છો.

https://wp.me/pcCKJY-x

સુવર્ણપ્રાશનની વધુ માહિતી માટે આપ અમને મેસેજ કરી શકો છો અથવા ફોન કરી શકો છો.

આપણને ઓનલાઇન પેમેન્ટ માટે નીચેની લીંક પર પેમેન્ટ કરી શકો છો
Pay with UPI on multiple platforms with one common number

Paytm : 9825040844
UPI : 9825040844@upi
Google Pay : 9825040844
Phone pe : 9825040844
BHIM : 9825040844
------
ધન્યવાદ
આપનો
વૈદ્ય નિકુલ પટેલ
અથર્વ આયુર્વેદ ક્લિનિક
307, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર,
કૃષ્ણબાગ ચાર રસ્તા. મણિનગર, અમદાવાદ 380008
Mob : +91-9825040844
------
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના WhatsApp પર મેળવવા માટે આપના WhatsApp પરથી +91-9825040844 પર "આયુ" - આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો. અને આ નંબર સેવ કરશો તો જ મેસેજ આવશે.

સુવર્ણપ્રાશન સંસ્કાર – એક સંપૂર્ણ ભારતીય પરંપરા આપણી ભારતીય સંસ્કૃતિએ કેટકેટલાય મહાપુરૂષો, સંતો, શૂરવીર, બૌદ્ધિ....

21/04/2023

*Some tips from Ayurveda*

1. Appetite Problem – Make paste of citron adding rock salt in it and take it daily. Or take ginger chips with lemon and rock salt before Meal.

2. Chronic constipation : In condition as stool are location in intestine since long, has to take garlic in additional quantity in diet regularly.

3 Fracture - In any type of fracture tie a bandage first and take laxadi gugal or abhadi gugal 2 tabs twice a day which can make healing faster.

4. Rheumatoid Arthritis – In case of Rheumatoid Arthritis there is a lots of pain and swelling in small joints which increased in morning. In this type of condition start castor oil one spoon with decoction of Dry ginger once a day. And apply Dry ginger and Gugal as a paste.
---------------
*Dr. Nikul Patel (BAMS)*
*Atharva Ayurveda Clinic and Panchakarma Center*
Ahmedabad - Gujarat
Mob. +91-9825040844
info@lifecareayurveda.com
--------------------
*For getting tips on Ayurveda Send “AYU” to our Whatsapp No. +91-9825040844 with your Name and location and preferred Language and You must need to save this number to your whatsapp mobile*
------
*Get previous posted tips from here*
http://bit.ly/2JPoKuJ
_________
Now All Ayurveda tips are available on Telegram also, subscribe it by following links
ગુજરાતી માટે - https://t.me/ayutipsguj
हिंदी के लिये - https://t.me/ayutipshindi
For English - https://t.me/ayutipseng
------------------
Facebook : http://bit.ly/2JUyV1f
Twitter : http://bit.ly/2MHQcrZ
Pinterest : http://bit.ly/2MHyRj0
Instagram : http://bit.ly/2K2hvPd
---
*For Online Appointment Click below*
https://bit.ly/atharva-appointment

26/10/2022

*शुभं करोति कल्याणं,*
*आरोग्यं धन संपदा |*
*शत्रु बुद्धि विनाशाय*
*दीप ज्योति नमोस्तुते ||*

*વિક્રમ સંવત 2079 નું નવું વર્ષ નવી આશાઓ અને નવા અરમાનો સાથે આપના જીવનમાં સુખ, સંપત્તિ, શાંતિ, સલામતી, સમૃધ્ધિ અને સદ્ભાવનાની અવિરત જયોત સદાયને માટે ઝગમગતી રહે.*
*આપ અને આપનો પરિવાર દૈવી વૈભવથી પરિપૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ.*
*નવું વર્ષ ઉત્સાહપૂર્ણ, પ્રગતિમય ,આનંદમય અને આરોગ્યમય બની રહે તથા દરેક ક્ષેત્રમાં ઉત્તરોતર વૃદ્ધિ થાય તેવી હાર્દિક શુભેચ્છાઓ*

*વૈદ્ય નિકુલ પટેલ અને પરિવાર તરફથી જય શ્રી કૃષ્ણ*

કરમિયાં -  કૃમિરોગકૃમિ એ એક એવી તકલીફ છે કે  કોઈપણ વ્યક્તિ એવું નહીં હોય કે જેને જીવનમાં એકવાર આ તકલીફ થઈ નહીં હોય.ખાસ ક...
26/09/2022

કરમિયાં - કૃમિરોગ

કૃમિ એ એક એવી તકલીફ છે કે કોઈપણ વ્યક્તિ એવું નહીં હોય કે જેને જીવનમાં એકવાર આ તકલીફ થઈ નહીં હોય.ખાસ કરીને નાનાં બાળકોમાં આ તકલીફ અવારનવાર જોવા મળે છે. કારણ કે, બાળપણ એ કફજન્ય અવસ્થા છે અને તેથી તે અવસ્થામાં કફના રોગો થવાની શક્યતાઓ સૌથી વધારે રહે છે. ઉપરાંત, ગળપણ એ બાળકોનો પ્રિય ખોરાક છે અને તેથી વધારે પડતું ગળ્યું ખાવાને કારણે તેમજ આજકાલ ચોકલેટ, આઈસ્ક્રીમ, ક્રીમ, ક્રીમવાળા બિસ્કીટ, બેકરીની વસ્તુઓ, મેંદાની વસ્તુઓ, વધારે પડતી ચીઝ આ બધું વધારે ખાવાના કારણે કૃમિની શક્યતાઓ વધતી જાય છે.

આ ઉપરાંત બાળક એ બહાર માટીમાં રમે અને તેના નખ બરાબર સાફ થયેલા ન હોય અને તે આંગળા મોંમાં રાખવાની તેની આદતને કારણે નખની અંદર નો મેલ એ કૃમિને બાળકના શરીરમાં પ્રવેશ કરાવી દે છે.

કૃમિરોગ એ માત્ર નાનાં બાળકોનો રોગ નથી પણ મોટા લોકોમાં પણ તે અવારનવાર જોવા મળી શકે છે, જેના કારણે અનેકવિધ ચામડીના રોગો તેમજ વાળ ખરવાની તકલીફો પણ ઘણી વખતે જોવા મળતી હોય છે જેને કેશકૃમિ રોગની અંતર્ગત સમાવેશ કરેલ છે.

આ કૃમિ રોગના કારણો, ઉપચાર, પથ્યાપથ્ય વગેરે આપણે જોઈ લઈએ.

આગળ
કારણ -
કૃમિ નાં લક્ષણો
કૃમિ રોગના સામાન્ય ઉપચારો –
પથ્ય - અપથ્ય –

વાંચવા માટે ક્લિક કરો....
https://wp.me/pcCKJY-sV

આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના WhatsApp પર મેળવવા માટે
આપના WhatsApp પરથી +919825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844
______________
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://rebrand.ly/Drnikulpatel_app

https://wp.me/pcCKJY-sV

કૃમિ એ એક એવી તકલીફ છે કે કોઈપણ વ્યક્તિ એવું નહીં હોય કે જેને જીવનમાં એકવાર આ તકલીફ થઈ નહીં હોય.ખાસ કરીને નાનાં બાળક...

Joke
12/09/2022

Joke

31/08/2022

ॐ नमस्ते गणपतये।
त्वं वाङ्मयस्त्वं चिन्मय:।
त्वमानंदमसयस्त्वं ब्रह्ममय:।
त्वं सच्चिदानंदाद्वितीयोऽषि।
त्वं प्रत्यक्षं ब्रह्माषि।
त्वं ज्ञानमयो विज्ञानमयोऽषि।।

डॉ. निकुल पटेल की और से गणेश चतुर्थी की शुभकामनाऍं।

Address

Ahmedabad
380008

Opening Hours

Monday 10am - 6:30pm
Tuesday 10am - 6:30pm
Wednesday 10am - 6:30pm
Thursday 10am - 6:30pm
Friday 10am - 6:30pm

Telephone

+919825040844

Alerts

Be the first to know and let us send you an email when Ask for Ayurveda treatment and Heathcare posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Ask for Ayurveda treatment and Heathcare:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram