24/07/2021
દુનિયામાં 12.50 કરોડ લોકો
સોરાઇસીસની તકલીફથી હેરાન
» સોરાઇસીસથી પરેશાન
લોકોએ માનસિક તણાવને
કંટ્રોલમાં રાખવો આવશ્યક
દુનિયાભરમાં લગભગ 12.50 નવી વચાના કોષો ઉત્પન્ન કરે છે જે
કરોડ લોકો સોરાઈસીસથી પરેશાન જૂના કોષોને ૧૦થી ૩૦ દિવસમાં બદલે
છે. તેમાંય વળી માનસિક તણાવના છે. સોરાઈસીસમાં નવી ત્વચાના કોષો
કારણે સોરાઈસીસથી પીડિત દર્દીઓની ૩થી ૪ દિવસમાં રચાય છે. તેથી ચામડી
તકલીફમાં વધારો થઈ જતો હોય છે. સૂકી થઇ જાય છે અને ખંજવાળ આવે
માટે જ તબીબો સૌરાઈસીસથી પરેશાન છે. ઘણા કિસ્સામાં લાલ અને ચાંદી જેવા
લોકોને માનસિક તણાવને નિયંત્રિત ડાઘા પડી જાય છે. તબીબોના જણાવ્યા
કરવો જરૂરી હોવાનું જણાવી રહ્યા છે. મુજબ સોરાઇસીસ પીડિત દર્દીની
વિશ્વમાં સોરાઇસીસ અંગેની જાગૃતિ તક્લીફ માનસિક તણાવમાં વધી જાય
લાવવા રશ્મી ઓક્ટોબરે વિશ્વ છે. આથી સોરાઈસીસ પીડિત દર્દીઓએ
સોરાઈસીસ જાગૃતિ દિવસ મનાવાય છે. માનસિક તણાવ નિયંત્રિત કરવો જરૂરી
ડર્મેટોલોજિસ્ટ ડો. અશુલ વોરમેનના છે. આ માટે નિયમિત કસરત કરવી,
જણાવ્યા મુજબ સોરાઈસીસ એ ઓટો સારી ઊંઘ લેવી, જેના લીધે તણાવ
ઇમ્યુન સ્થિતિ છે. જેમાં નવી ત્વચાના વધતો હોય તેવી પરિસ્થિતિથી દૂર રહેવું
કોષ ઝડપથી વિક્સે છે. આપણું શરીર જરૂરી છે.