Mahila Vikas

Mahila Vikas Join us

દુનિયામાં 12.50 કરોડ લોકોસોરાઇસીસની તકલીફથી હેરાન» સોરાઇસીસથી પરેશાનલોકોએ માનસિક તણાવનેકંટ્રોલમાં રાખવો આવશ્યકદુનિયાભરમા...
24/07/2021

દુનિયામાં 12.50 કરોડ લોકો
સોરાઇસીસની તકલીફથી હેરાન
» સોરાઇસીસથી પરેશાન
લોકોએ માનસિક તણાવને
કંટ્રોલમાં રાખવો આવશ્યક

દુનિયાભરમાં લગભગ 12.50 નવી વચાના કોષો ઉત્પન્ન કરે છે જે
કરોડ લોકો સોરાઈસીસથી પરેશાન જૂના કોષોને ૧૦થી ૩૦ દિવસમાં બદલે
છે. તેમાંય વળી માનસિક તણાવના છે. સોરાઈસીસમાં નવી ત્વચાના કોષો
કારણે સોરાઈસીસથી પીડિત દર્દીઓની ૩થી ૪ દિવસમાં રચાય છે. તેથી ચામડી
તકલીફમાં વધારો થઈ જતો હોય છે. સૂકી થઇ જાય છે અને ખંજવાળ આવે
માટે જ તબીબો સૌરાઈસીસથી પરેશાન છે. ઘણા કિસ્સામાં લાલ અને ચાંદી જેવા
લોકોને માનસિક તણાવને નિયંત્રિત ડાઘા પડી જાય છે. તબીબોના જણાવ્યા
કરવો જરૂરી હોવાનું જણાવી રહ્યા છે. મુજબ સોરાઇસીસ પીડિત દર્દીની
વિશ્વમાં સોરાઇસીસ અંગેની જાગૃતિ તક્લીફ માનસિક તણાવમાં વધી જાય
લાવવા રશ્મી ઓક્ટોબરે વિશ્વ છે. આથી સોરાઈસીસ પીડિત દર્દીઓએ
સોરાઈસીસ જાગૃતિ દિવસ મનાવાય છે. માનસિક તણાવ નિયંત્રિત કરવો જરૂરી
ડર્મેટોલોજિસ્ટ ડો. અશુલ વોરમેનના છે. આ માટે નિયમિત કસરત કરવી,
જણાવ્યા મુજબ સોરાઈસીસ એ ઓટો સારી ઊંઘ લેવી, જેના લીધે તણાવ
ઇમ્યુન સ્થિતિ છે. જેમાં નવી ત્વચાના વધતો હોય તેવી પરિસ્થિતિથી દૂર રહેવું
કોષ ઝડપથી વિક્સે છે. આપણું શરીર જરૂરી છે.

18/03/2021
રૂપિયા માટે આત્મહત્યા કેમ ?બનો અમારા ચેનલ પાર્ટનર અને વગર મૂડી રોકાણે આવક મેળવોNO MLM
15/03/2021

રૂપિયા માટે આત્મહત્યા કેમ ?
બનો અમારા ચેનલ પાર્ટનર અને વગર મૂડી રોકાણે આવક મેળવો
NO MLM

This is how our body system looks like, it's made up of cells just same way  cars are made up of  wires. when the wiring...
08/03/2021

This is how our body system looks like, it's made up of cells just same way cars are made up of wires. when the wiring in the car is having issues, your car will be having different faults until you fix it. This applies to human body, once some part of the cells are not working well, we can't be healthy anymore, you will be having different health challenges . This particular health challenges gets worsen daily if it's not properly taken care of or treated. This is why we all need stem cell therapy, whether you are sick or not, you need stem cell to rejuvenate all your body system.

એક કીમોથેરાપી દર્દીને દસ એંટીબાયોટિક્સ એક સાથે આપવા જેટલુ ખતરનાક છે અને તમે તે સારી રીતે જાણતા હશો કે એંટીબાયોટિક્સ લેવા...
05/03/2021

એક કીમોથેરાપી દર્દીને દસ એંટીબાયોટિક્સ એક સાથે આપવા જેટલુ ખતરનાક છે અને તમે તે સારી રીતે જાણતા હશો કે એંટીબાયોટિક્સ લેવાથી આપણા શરીરને કેટલુ નુકસાન થઇ શકે છે. આ ઉપરાંત કેન્સરમાં રેડિએશનથી સારવાર પણ જોખમભર્યુ હોઇ શકે છે. એક્સપર્ટ્સ કહે છે કે હાઇ એનર્જી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશન પણ કેન્સરનું એક કારણ હોઇ શકે છે.

ડો. નંદિતા શાહ કહે છે કે આ પ્રકારની સારવારને સંપૂર્ણ રીતે એવોઇડ કરવી શક્ય નથી. જો કે તેને મિનિમાઇઝ કરવુ જરૂરી છે. તેના માટે કેટલાંક એવા કેન્સર સર્વાઇવર્સ પાસેથી પ્રેરણા લેવી જોઇએ, જેમણે આ બીમારીને હરાવી છે. ડો. નંદિતા શાહે આ વિષયમાં ‘ક્રિસ બીટ કેન્સર’ના લેખક ક્રિસ વોર્કનો ઉલ્લેખ કર્યો છે.

ક્રિસ વોર્ડ કોલોરેક્ટલ કેન્સરથી પીડિત હતા. તેઓ યુવાન હતા. નવા-નવા લગ્ન થયા હતાં અને તેઓ પિતા બનવા માગતા હતા. ક્રિસ મેડિકલ ટ્રીટમેંટ દ્વારા આ બિમારીનો ઇલાજ કરવા માગતા હતાં. તેથી તેમણે કેન્સરને હરાવવા માટે એક અલગ જ રસ્તો પસંદ કર્યો, જેવો કે દુનિયાભરમાં અનેક લોકો પણ કરે છે.

ક્રિસે પોતાના ડાયેટમાં તાજી શાકભાજીઓ અને ફળોનું સેવન શરૂ કર્યુ. તેણે કાચા શાકભાજી ખાવાના શરૂ કર્યા. માનવી સિવાય દુનિયાની દરેક પ્રજાતિ ફળ-શાકભાજી કાચા જ ખાય છે. આ ઉપરાંત ક્રિસે રિફાઇનરી પ્રોડક્ટ્સથી એકદમ અંતર જાળવી લીધુ. શુગર, મેંદો, ચોખા અને તમામ પ્રકારના રિફાઇનરી ઑયલ હવે તેની થાળીમાંથી દૂર થઇ ચુક્યા હતા. ક્રિસે એનિમલ પ્રોડક્ટ પર પણ સંપૂર્ણ રીતે પ્રતિબંધ મુકી દીધો હતો.

ક્રિસની લાઇફસ્ટાઇલમાં અચાનક બદલાવ આવ્યો હતો. તે ધીરે-ધીરે પોતાનું લક્ષ્ય નિર્ધારિત કરતો રહ્યો. કેન્સર સામે લડતાં ક્રિસે પોતાનો અનુભવ શબ્દોમાં પરોવવાનું શરૂ કરી દીધું હતું. તેણે પોતાની કેન્સરની પૂરી કહાની લખી દીધી હતી. ક્રિસ આજે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેના બે બાળકો છે જે હવે ઘણાં મોટા થઇ ચુક્યા છે.

ડોક્ટર શાહ કહે છે કે ક્રિસની રિકવરી પાછળ તેનું મજબૂત મનોબળ હતુ, જેણે બિમારી સામે તેને ઝૂકવા ન દીધો. સામાન્ય રીતે જ્યારે લોકોને કેન્સર થઇ જાય છે તો સૌથી પહેલા તેના મનમાં એક જ વાત આવે છે કે મારી સાથે આ શું થયું. જ્યારે આવી બીમારીમાં આપણે આપણી મનોસ્થિતિ બદલવાની જરૂર હોય છે. આરામ, તણાવ, એક્સરસાઇઝ, ખાન-પાન અને લાઇફસ્ટાઇલમાં બદલાવ દ્વારા બીમારીને વધતી રોકી શકાય છે.

Address

Ahmedabad
380028

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+919408277444

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahila Vikas posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Mahila Vikas:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram