Kulvriksh Satsang Vanshavali Centre

Kulvriksh Satsang Vanshavali Centre Kulvriksh® એ કૌટુંબિક ઈતિહાસનું અન્વેષણ કરવા, વંશીય મૂળને ઉજાગર કરવા માટેનું ભારતનું અગ્રણી પ્લેટફોર્મ છે.

19/12/2025

એક્ટર દર્શન પંડ્યા એ કુલવૃક્ષથી શું જાણ્યું? આ માહિતી દરેક પરિવાર માટે મહત્વની છે...
www.kulvriksh.in




DarshanPandya
nshavali

17/12/2025

શું તમને તમારું સાચું ગોત્ર અને કુળદેવી ખબર છે?
ખોટી માહિતીના કારણે જીવનમાં અવરોધો અને દોષ આવી રહ્યા હોય શકે છે.

👉 આ વિડિયોમાં જાણો:
✔ ગોત્ર–કુળદેવી કેવી રીતે ઓળખવી
✔ પિતૃ / કુળદોષથી મુક્તિનો માર્ગ
✔ પરિવારની સમૃદ્ધિ અને શાંતિનું રહસ્ય

📞 આજે જ સંપર્ક કરો: 08069293700
🌐 www.kulvriksh.in

25/11/2025

શ્રી પ્રદીપભાઈ હરસોરા પંચાલ, તેમના પરિવાર માટે મહત્વપૂર્ણ માહિતી શોધી કાઢી. શું તમે પણ તમારા કુળવૃક્ષ વિશે જાણવા માંગો છો? આજે જ જોડાઓ અને સંપર્ક કરો: 📞 08069293700 🌐 www.kulvriksh.in

20/11/2025

મહેશ પટેલ, જેઓ વર્ષો સુધી અમેરિકામાં રહ્યા, તેમણે પોતાના 1200 વર્ષ નો પૂર્વજો નો ઇતિહાશ , ગોત્ર, કુળદેવી અને કુળદેવતાની માહિતી મેળવી.

17/11/2025

ધ્રુવ પટેલને મળ્યું સાચું ગોત્ર, કુલદેવી અને પૂર્વજોના ઇતિહાસની જાણકારી 🙏✨
તમે પણ જોડાઓ કુલવૃક્ષ સાથે — લખાવો, શોધાવો અને જાણો તમારા કુળવંશની અનમોલ માહિતી । www.Kulvriksh.in
📞 સંપર્ક કરો: 080 6923 4400

16/11/2025

Dimple Shah shared how she discovered the accurate information about her ancestors. www.kulvriksh.in ​ ​ ​ ​ ​ ​

✨ શારદીય નવરાત્રિ 2025 ✨🌸 આસોની નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 1 ઓક્ટોબર સુધી ચાલશે! 🕉️🏵️ વિજયાદશમીનો પવિત્ર તહેવાર...
22/08/2025

✨ શારદીય નવરાત્રિ 2025 ✨🌸 આસોની નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 1 ઓક્ટોબર સુધી ચાલશે! 🕉️🏵️ વિજયાદશમીનો પવિત્ર તહેવાર 2 ઓક્ટોબરે ઉજવાશે।
🙏 નવરાત્રિ પહેલાં કરો આ ખાસ તૈયારી!પોતાના કુળદેવી અને ગોત્રને જાણો, પૂજામાં નામ સાથે ગોત્રનો સંકલ્પ લો.હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કે આથી પૂજાનું પૂર્ણ ફળ મળે છે, કુટુંબની સમૃદ્ધિ વધે છે, વંશવૃદ્ધિ થાય છે અને લગ્નમાં કુળદેવીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। 🌟
💫 માં દુર્ગાના આશીર્વાદ લો, સુખ-શાંતિ અને સમૃદ્ધિ મેળવો! #નવરાત્રિ2025
શેર કરો, માંના ભક્તો સુધી આ સંદેશ પહોંચાડો! 🚩

04/06/2025

સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો માટે ખાસ સંદેશ: શું તમને તમારા પૂર્વજો, કુળદેવી, કુળદેવતા, ગોત્ર કે પુરોહિત વિશે માહિતી છે? જો નહીં, તો કુળવૃક્ષ સંસ્થા સાથે જોડાઈને તમે આ બધી માહિતી મેળવી શકો છો. કુળવૃક્ષ તમારી વંશાવળી તૈયાર કરવા અને સ્વામિનારાયણ સંપ્રદાયના મૂલ્યો સાથે જોડાયેલી આધ્યાત્મિક માહિતી પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. આજે જ કુળવૃક્ષ સાથે જોડાઓ અને તમારા આધ્યાત્મિક વારસાને સમજો! www.kulvriksh.in
🙏

04/06/2025

શું તમને તમારા પૂર્વજો, કુળદેવી, કુળદેવતા, ગોત્ર અથવા પુરોહિત વિશે માહિતી છે? જો નહીં, તો તમે કુળવૃક્ષ સંસ્થા સાથે જોડાઈને આ બધી માહિતી મેળવી શકો છો. કુળવૃક્ષ તમારી વંશાવળી તૈયાર કરવા અને બધી માહિતી પૂરી પાડવા માટે તત્પર છે. હમણાં જ કુળવૃક્ષ સાથે જોડાઓ.

Kulvriksh® એ કૌટુંબિક ઈતિહાસનું અન્વેષણ કરવા, વંશીય મૂળને ઉજાગર કરવા માટેનું ભારતનું અગ્રણી પ્લેટફોર્મ છે.

21/11/2024

સત્સંગ વંશાવલી લેખન કેન્દ્ર શ્રી સ્વામી નારાયણ મંદિર વડતાલ ગુજરાત
www.kulvriksh.in

Kulvriksh® એ કૌટુંબિક ઈતિહાસનું અન્વેષણ કરવા, વંશીય મૂળને ઉજાગર કરવા માટેનું ભારતનું અગ્રણી પ્લેટફોર્મ છે.

વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ આ પવિત્ર મંદિરની ૨૦૦ વર્ષની આધ્યાત્મિક વારસાની ઉજવણ...
30/10/2024

વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ આ પવિત્ર મંદિરની ૨૦૦ વર્ષની આધ્યાત્મિક વારસાની ઉજવણી છે. ૭ થી ૧૫ નવેમ્બર ૨૦૨૪ દરમિયાન યોજાનાર આ મહોત્સવમાં સંતો, ભક્તો અને આધ્યાત્મિક ગુરુઓ સાથે જોડાનુ ખાસ અવસર છે.

આ પવિત્ર પ્રસંગે, કુલવૃક્ષ વંશાવલી કેન્દ્ર એક અનોખી સેવા લઈ આવ્યો છે, જ્યાં તમે તમારી કુટુંબની મૂળ જડોને શોધી શકો છો અને તમારા પૂર્વજોની અમૂલ્ય વારસાને સાચવી શકો છો. કુલવૃક્ષ કેન્દ્ર પર, તમે તમારી વંશ પરંપરા, ગોત્ર, કુળદેવી અને પૌરાણિક કુટુંબની માહિતી શોધી અને સાચવી શકશો.

આ મહોત્સવ ન માત્ર સ્વામિનારાયણ પરંપરાની આધ્યાત્મિકતા અને શિક્ષણોનો મહિમા છે, પણ ભક્તોને તેમના મૂળ સાથે ફરીથી જોડાવાનું અપ્રતિમ અવસર છે. વિશ્વભરના ગુજરાતી અને ભારતીય એનઆરઆઇ ભક્તો માટે આ એક હૃદયસ્પર્શી અવસર છે, જ્યાં તેઓ કુલવૃક્ષની આ સુવિધાથી તેમની પરંપરાનો ગૌરવ મેળવી શકે છે અને આ અનુપમ વારસાને ભવિષ્યની પેઢીઓને અવિરત રીતે વહેંચી શકે છે. #વડતાલ_દ્વિશતાબ્દી_મહોત્સવ #કુલવૃક્ષ_વંશાવલી #મૂલ_સંબંધ @

Address

Vadtal
Anand

Alerts

Be the first to know and let us send you an email when Kulvriksh Satsang Vanshavali Centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Kulvriksh Satsang Vanshavali Centre:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category