Shree Giriraj Gaumutra Chikitsa Kendra Gondal

Shree Giriraj Gaumutra Chikitsa Kendra Gondal To provide health services at no cost for public in general through Panchgavya Chikitsa, Our organization working in the leadership of Shree Prabhudasbhai

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના થવાથી અનેક લોકો મૃત્યુ પામ્યા ના સમાચાર સાંભળી ખૂબ જ દુઃખ અને આઘાત ની લાગણી વ્યક્ત કરીએ છીએ. ભગ...
30/10/2022

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના
થવાથી અનેક લોકો મૃત્યુ પામ્યા ના સમાચાર સાંભળી ખૂબ જ દુઃખ અને આઘાત ની લાગણી વ્યક્ત કરીએ છીએ. ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના ૐ શાંતિ.

જે લોકોને આ દુર્ઘટનાથી ઈજા થયેલ છે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી ઈશ્વરને પ્રાર્થના.🙏🙏

13/02/2021
🐏 ગૌ દાન અપીલ 🐏 💐વંદે ગો માતરમ💐 🙏ગોંડલ વિસ્તારમાં છેલ્લા તેર વર્ષથી "શ્રી ગિરિરાજ ગો સેવા ટ્રષ્ટ ગોંડલ" તથા "શ્રીજી ગૌશા...
09/01/2021

🐏 ગૌ દાન અપીલ 🐏
💐વંદે ગો માતરમ💐
🙏ગોંડલ વિસ્તારમાં છેલ્લા તેર વર્ષથી "શ્રી ગિરિરાજ ગો સેવા ટ્રષ્ટ ગોંડલ" તથા "શ્રીજી ગૌશાળા રાજકોટ " નાં સતત સહયોગ તેમજ હુંફથી "શ્રી ગિરિરાજ ગોમૂત્ર ચિકિત્સા કેન્દ્ર - ૯ ભોજરાજપરા -"શ્રી જલારામ મંદિરે " થી પંચગવ્ય ચીકિત્સા દ્વારા વિના મુલ્યે માનવસેવા રૂપે એક યજ્ઞિય કાર્ય કરવામાં આવે છે, ત્યારે મકરસંક્રાંતી ના પાવન મહાપર્વે આવો ગો દાન કરીએ.
મકરસંક્રાંતી નું પાવન પર્વ હિંદુ માન્યતા પ્રમાણે ગો દાન માટે ઉત્તમ છે. પરંતુ એક જ દિવસે એકી સાથે લીલો ઘાસચારો કે અન્ય વસ્તુઓ પશુઓને નિરવાથી પશુઓને આફરો થાય છે. તેને બદલે આવું દાન રોકડ સ્વરૂપે કરીએ. . . . . .
🍃આવો ગોદાન કરીએ🍃
🙏ગૌદાન માટે ગોંડલ કેન્દ્રના સેવાભાવી સદસ્યો દ્વારા ગોંડલ ના મુખ્ય પાંચ ચોકમાં ગૌ દાન સ્વીકારવા માટે 14/1/2021 ના દિવસે મંડપ રાખવામાં આવશે.
મંડપનાં સ્થળ નીચે મુજ્બ છે.
૧) કોલેજ ચોક
૨) તરકોષી ચોક
૩) જેલ ચોક
૪) ત્રણ ખૂણીયો (સરદાર ચોક )
પ) ગુંદાળા દરવાજા પેટ્રોંલપંપ.
અથવા મો. 98252 97751 ઉપર સંપર્ક કરવા વિનંતી.

25/05/2020
ફક્ત ચાલુ દવા સ્ટોક હસે તે મુજબ આપવામાં આવશે
21/04/2020

ફક્ત ચાલુ દવા સ્ટોક હસે તે મુજબ આપવામાં આવશે

શ્રી ગિરિરાજ ગૌમૂત્ર ચિકિત્સા કેન્દ્ર ગોંડલજલારામ મંદીર નિદાન કેન્દ્ર તારીખ... 08/02/2020 શનિવાર
08/02/2020

શ્રી ગિરિરાજ ગૌમૂત્ર ચિકિત્સા કેન્દ્ર ગોંડલ
જલારામ મંદીર નિદાન કેન્દ્ર તારીખ...
08/02/2020 શનિવાર

શ્રી ગિરિરાજ ગૌમૂત્ર ચિકિત્સા કેન્દ્ર ગોંડલજલારામ મંદીર નિદાન કેન્દ્ર તારીખ... 25/01/2020 શનિવાર
25/01/2020

શ્રી ગિરિરાજ ગૌમૂત્ર ચિકિત્સા કેન્દ્ર ગોંડલ
જલારામ મંદીર નિદાન કેન્દ્ર તારીખ...
25/01/2020 શનિવાર

Address

C/O Shree Giriraj Industries Plot No. 43/A, Udyognagar
Gondal
360311

Opening Hours

8pm - 11:59pm

Telephone

09429797751

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Giriraj Gaumutra Chikitsa Kendra Gondal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Shree Giriraj Gaumutra Chikitsa Kendra Gondal:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category