25/03/2023
લાઇફ લાઇન લેબોરેટરી મહાવીરનગર,હિંમતનગર દ્વારા
રાહત દરે બ્લડ ટેસ્ટનું આયોજન કરેલ છે.જેમાં સમયસર આ કેમ્પ નો લાભ લેવા જાહેર જનતાને નમ્ર વિનંતી.
તારીખ:૦૨/૦૪/૨૦૨૩
સમય: સવારે ૦૮:૦૦ થી બપોરે ૦૨:૦૦ કલાક સુધી
સ્થળ: શ્રી ઉમિયા માતાજી મંદિર,ગાયત્રી મંદિર રોડ,હિંમતનગર