24/02/2026
“શ્રી સુથાર રામચંદ્રભાઈને લાંબા સમયથી આંતરડાની ગંભીર તકલીફ હતી. તેમણે અગાઉ 3-4 ડૉક્ટરોને બતાવ્યા હતા, પરંતુ સારવાર અંગે સંપૂર્ણ ખાતરી મળી નહોતી. ત્યારબાદ તેઓ Medistar Hospital આવ્યા, જ્યાં નિષ્ણાત ડૉક્ટરો દ્વારા યોગ્ય નિરીક્ષણ કરીને તેમની સફળ સારવાર કરવામાં આવી. ખાસ વાત એ કે PM-JAY યોજનાના હેઠળ તેમને સંપૂર્ણ મફત સારવાર મળી. આજે, માત્ર 25 દિવસ પછી, તેઓ સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફરી રહ્યા છે — Medistar Hospital માટે આ વિશ્વાસ અને સેવા નું જીવંત ઉદાહરણ છે.”
📍ત્રિમૂર્તિ એવન્યુ , મેડિસ્ટાર ચાર રસ્તા , હિંમતનગર , સાબરકાંઠા
વધારે માહિતી માટે સંપર્ક કરો
76988 18955
76988 18952
76988 18968