24/03/2026
કાર્ડિયાક સર્જન
ડૉ.સુરેશ.જે.પટેલ દ્વારા સફળતાપૂર્વક
500 થી વધુ હૃદયરોગના સફળ ઓપરેશન પૂર્ણ!
આ મહાન સિદ્ધિ માત્ર એક આંકડો નથી,
પણ દરેક દર્દીના જીવનમાં નવી આશા અને વિશ્વાસનું પ્રતિક છે.
તમારી નિષ્ઠા, કુશળતા અને સેવાભાવને દિલથી સલામ 🙏
તમારા સ્વાસ્થ્ય માટે હંમેશા પ્રતિબદ્ધ 💙
#બનાસકાંઠા #પાલનપુર