Tara ayurved clinic

Tara ayurved clinic Specialise in skin, beauty, hair care, heart disease and sexual problems with 14 years of experience.

આયુર્વેદ એક સંજીવની છે.🪷🪷 "આવો આપણે આયુર્વેદને તેના "સાચા" અર્થમાં સમજીએ."     રોગનું મુખ્ય કારણ માનવ જાતિમાં મેટાબોલિક-...
19/01/2024

આયુર્વેદ એક સંજીવની છે.🪷🪷

"આવો આપણે આયુર્વેદને તેના "સાચા" અર્થમાં સમજીએ."




રોગનું મુખ્ય કારણ માનવ જાતિમાં મેટાબોલિક-પાચન નીખામી છે.
મેટાબોલિઝમ આપણા શરીરના મહત્વના અંગો જેવા કે લીવર, સ્વાદુપિંડ, પિચ્યુટરી ગ્રંથિમાંથી મુક્ત થતા હોર્મોન્સ પર આધારિત છે.
આધુનિક જીવનશૈલીના કારણે હતાશા, ગંદા ખોરાક, પ્રદૂષિત હવા, પાણી અને ખોરાક શરીરના મુખ્ય અંગોને અસર કરે છે, જેના કારણે શરીરમાં રોગો થાય છે.
કુદરતે સમગ્ર માનવજાત માટે ઘણી ચમત્કારિક વનસ્પતિઓ બનાવી છે, જે માનવ શરીરમાં "મહત્વપૂર્ણ" ઉર્જા વધારે છે અને લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે.
આયુર્વેદમાં રસાયણ-વાજીકરણ ઔષધિઓનો ઉલ્લેખ છે, જે આજના સમયમાં હઠીલા રોગો સામે લડવાની અને લોકોને જીવનભર સ્વસ્થ રાખવાની ક્ષમતા ધરાવે છે.

10/10/2022
વંધ્યત્વ માટે જવાબદાર કારણો કયાં છે?જો ઉપરોક્ત પ્રક્રિયામાં કોઈ પણ તબક્કે મુશ્કેલી ઊભી થાય તો ગર્ભ ધારણ કરવામાં તકલીફ પડ...
04/03/2019

વંધ્યત્વ માટે જવાબદાર કારણો કયાં છે?

જો ઉપરોક્ત પ્રક્રિયામાં કોઈ પણ તબક્કે મુશ્કેલી ઊભી થાય તો ગર્ભ ધારણ કરવામાં તકલીફ પડે છે.

સ્ત્રીઓમાં વંધ્યત્વ માટે જવાબદાર મુખ્ય કારણોઃ

સ્ત્રીબીજ ન બનવા, અનિયમિત રીતે બનવા કે નબળાં બનવા.

અંડવાહિની (ફેલોપિયન ટ્યુબ) બીજનું સારી રીત વહન ન કરી શકે, તે બંધ હોય કે તેને નુકસાન થયું હોય.

ગર્ભાશયની અંદરનું સ્તર (Endometrium) ગર્ભ સ્વીકારમાં અક્ષમ હોય.

ગર્ભાશયનું મુખ શુક્રાણુનું વહન કરવા સક્ષમ ન હોય.

અન્ય તકલીફો, જેમ કે એન્ડોમેટ્રિઓસિસ, પોલીસિસ્ટિક ઓવરી, ચીકાશ વગેરે

એન્ડોમેટ્રિઓસિસઃ ગર્ભાશયની અંદરનું સ્તર ગર્ભાશયની અંદર વિકાસ ન પામે, પણ અન્ય કોઈ જગ્યાએ વિકસે છે...

ચીકાશઃ ગર્ભાશય, ફેલોપિયન ટ્યુબ કે આજુબાજુના અંગો એકબીજા સાથે ચોંટી જાય કે જાળા જામી જાય છે...

ચેપી રોગની અસરઃ અગાઉ ગુપ્ત રોગો કે ચેપી રોગો (ઉદાહરણ તરીકે ટીબી) થયા હોય તો તેની અસર...

પોલીસિસ્ટિક ઓવરીઃ સ્ત્રીપિંડની વિશિષ્ટ રચના, જે વિવિધ તકલીફોના જૂથ તરીકે જોવા મળે છે..

પુરુષમાં વંધ્યત્વ માટે જવાબદાર મુખ્ય કારણોઃ

શુક્રાણનું ઉત્પાદન કે તેનું વહન થતું ન હોય તેમજ વીર્યમાં શુક્રાણુની સંખ્યા પૂરતી ન હોય. (Azoospermia)

શુક્રાણનું પ્રમાણ ઓછું હોય, તેની ગતિશીલતા ઓછી હોય.

વીર્યનું પ્રમાણ ઓછું હોય, તેમાં ચેપની અસર હોય.

સંભોગમાં સમસ્યા હોય - શારીરિક કે માનસિક. વીર્યસ્ખલનમાં સમસ્યા હોય.

સામાન્ય રીતે 15થી 20 ટકા દંપતિઓમાં તમામ ચકાસણી કરવા છતાં ગર્ભ ન રહેવાનું સચોટ કારણ જાણી શકાતું નથી. તેને "Unexplained Infertility" એટલે કે "અકળ વંધ્યત્વ" કહેવાય છે

ચામડીના રોગોની સમસ્યાઓ થી કાયમી છુટકારો મેળવો. યોગ્ય પરેજીયુક્ત નિયમિત કોર્સ કરવાથી ચામડીના રોગો જડમૂળમાંથી મટી શકે છે.ડ...
19/02/2019

ચામડીના રોગોની સમસ્યાઓ થી કાયમી છુટકારો મેળવો.
યોગ્ય પરેજીયુક્ત નિયમિત કોર્સ કરવાથી ચામડીના રોગો જડમૂળમાંથી મટી શકે છે.
ડો મેહુલ રાજ્ગોર
રાધનપુર
મો -9998312933

"આયુર્વેદ "              "એક સંજીવની ચિકિત્સા " "આવો આયુર્વેદ ને "સાચા " અર્થ માં જાણી અપનાવીએ" બીમારી નુ મુખ્ય કારણ માન...
30/11/2018

"આયુર્વેદ "
"એક સંજીવની ચિકિત્સા "
"આવો આયુર્વેદ ને "સાચા " અર્થ માં જાણી અપનાવીએ"

બીમારી નુ મુખ્ય કારણ માનવજાતિ માં ""ચયાપચય" ની ખામી ને કારણે થાય છે .
ચયાપચય આપણા શરીર ના મહત્વ ના અંગો જેવા કે લિવર ,સ્વાદુપિંડ ,પિચ્યુટરી ગંથ્રિ માથી નીકળતા હોર્મોનસ-પાચકરસો પર આધરિત છે.
આધુનિક જીવનશૈલી ,ડિપ્રેશન ,ગંદો ખોરાકો ,પ્રદુષિત હવા -પાણી -આહાર ને લીધે શરીર ના મુખ્ય અંગો પર અસર કરે છે માટે શરીર માં બીમારી આવે છે.
પ્રક્રુતિ એ સમગ્ર માનવજાત માટે ઘણા ચમત્કારી ઔષધિ ની રચના કરી ,જે માનવ શરીર માં "જીવનીય " શક્તિ વધારી ને લાબુ આયુષ્ય પ્રદાન કરે છે.
આયુર્વેદ માં રસાયણ -વાજીકરણ ઔષધિઓ નો ઉલ્લેખ છે.જે આજના સમય માં નતનવા રોગો સામે લડી ને મનુષ્ય ને આજીવન સ્વસ્થ રાખવાની ક્ષમતા રાખે છે.
ડૉ મેહુલ રાજ્ગૉર
ક્રિષ્ના આયુર્વેદ ક્લિનિક
રાધનપુર
મોં -7984111797

આજના યુગ માં આયુર્વેદ શા માટે ?શરીર ને પીડતા રોગો માં તાજેતરમાં એક નવુ રોગ નું ગૃપ બહુ ચર્ચામાં છે, નોન કોમ્યુનીકેબલ ડીસ...
23/08/2017

આજના યુગ માં આયુર્વેદ શા માટે ?

શરીર ને પીડતા રોગો માં તાજેતરમાં એક નવુ રોગ નું ગૃપ બહુ ચર્ચામાં છે, નોન કોમ્યુનીકેબલ ડીસીઝ (બીન ચેપી રોગો)..

એબોલા (ebola),સ્વાઈન ફ્લુ ના હાઉ વચ્ચે જીવતા લોકોને બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, હ્દય રોગો, કેન્સર, શ્વાસ જેવી તકલીફો કોઇ બહુ મોટી મુશ્કેલીરૂપ દેખાતી નથી. પણ ડૉક્ટરો અને WHO જેવી સંસ્થાઓ માટે આ બધા રોગો આજે ભયંકર ચેતવણી આપનારા દેખાવા લાગ્યા છે.

આવા તમામ રોગો જેમકે ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, કેન્સર વિગેરે, જે ચેપી નથી, એટલે કે સંપર્ક કે સંસર્ગ થી ફેલાતા નથી છતાં ખૂબ ખૂબ મોટા પ્રમાણમાં દુનિયાની વસ્તી ને અસરકર્તા બન્યા છે, તેના માટે જાગવાની જરૂર ઉભી થઇ છે.

આ રોગો ના કારણે મૃત્યુ પામનાર લોકો ની સંખ્યા લગભગ 36 મીલીયન પ્રતિ વર્ષ જેવી છે, અને આ સંખ્યામાં વધારો જ થતો જાય છે, એમાં પણ હૃદય રોગો એ મૃત્યુ નુ મુખ્ય કારણ છે. આ આંકડા ચોંકાવનારા છે, ચિંતા ઉપજાવનારા છે. જો આનાથી બચવુ હોય તો શું ?

આ શું? નો જવાબ આયુર્વેદ બહુ સારી રીતે આપી શકે છે. આ રોગો થવાનુ કારણ અનિયમિત અને અવ્યવસ્થિત ઢંગે લેવાતો ખોરાક, અનિયમિત જીવનશૈલી, માનસિક કારણો, ઓછો શારિરીક શ્રમ, વધતા જતા વ્યસનો વિગેરે છે. જો આ બાબતો નુ ધ્યાન રાખવામાં આવે અને "વિવેક પૂર્વક" જીવન જીવીએ તો આ એક પણ રોગ ના થાય. (વિવેક પૂર્વક જીવતા શીખવાડે એ આયુર્વેદ)

અને ધારોકે આ રોગ એ તમને પકડી લીધા છે તો પછી શું ?
રોજ રોજ લેવાની દવાઓ થી આ બધા રોગો કાબૂ માં રહે છે.. મટતા નથી... આયુર્વેદ માં આવા રોગો માટે એક શબ્દ છે - "યાપ્ય" . યાપ્ય એટલે કે જ્યાં સુધી દવાઓ લો, ત્યાં સુધી રોગ ના લક્ષણો ન દેખાય પણ જેવી દવાઓ છોડી દો તો ફરી રોગ દેખાય, આ બધા રોગો યાપ્ય કહી શકાય.

આવી સ્થિતિ માં આપની નિયમિત દવાઓ ફરજિયાત લેવાની જ રહેશે, પણ રોગ ને વધુ આગળ વધતો અટકાવવા જરૂરી પરેજી અને તમારી જીવન પદ્ધતિ માં ફેરફાર કરવો જરૂરી છે. અને આ વાત ને આયુર્વેદ સિવાય કોઇ વ્યવસ્થિત રીતે સમજાવી શકશે નહી. જે વિજ્ઞાન શરીર જેટલુ જ મહત્વ મન અને આત્મા ને પણ આપતુ હોય તેની પાસે ચોક્કસ આનો જવાબ હોય જ.

યાદ રાખો - આયુર્વેદ તમારી જિંદગી માં વર્ષો ઉમેરે છે, સાથે સાથે વર્ષો (બાકી રહેલા) માં જિંદગી પણ ઉમેરે છે...

17/06/2017

ચામડીના રોગો આયુર્વેદિક દવા થી જડમૂળમાંથી મટી શકે છે.
ખીલ
ખીલ ના દાગ
સિરસ
ચેહરા પર ખીલ ના લીધે થતા ખાડા
ખરજવું
દાદર
સોરીયાસીસ
સફેદ દાગ
ડો મેહુલ રાજ્ગોર
મો -9173632595

સાચા અર્થ માં વિચારવા જેવું છે.
05/05/2017

સાચા અર્થ માં વિચારવા જેવું છે.

"આયુર્વેદ એક સંજીવની "દિન-પ્રતિદિન વિજ્ઞાનની ઝડપની સાથે અનેક હઠીલા રોગો પણ કૂદકે ને ભૂસકે વધતા જાય છે. તેમાંનો સર્વસામાન...
27/08/2016

"આયુર્વેદ એક સંજીવની "
દિન-પ્રતિદિન વિજ્ઞાનની ઝડપની સાથે અનેક હઠીલા રોગો પણ કૂદકે ને ભૂસકે વધતા જાય છે. તેમાંનો સર્વસામાન્ય તેમજ બધાને પરિચીત એવો વાયુનો રોગ આજે વકરતો જાય છે. હાથના, પગનાં સાંધાઓ દુઃખવા, સોજો આવવો, આંગળીના સાંધાઓમાં દુઃખાવો, કમરમાં દુઃખાવો, સાંધાઓ જકડાઇ જવા, હાથની આંગળીઓ વળી જવી, પગની ઘુંટીમાં સખત દુઃખાવો થવો વગેરે જેવી સાંધાના દુઃખાવાને લગતી તકલીફોથી લોકો પીડાતાં હોય છે.

કેટકેટલી ટ્યુબો લગાવ્યા બાદ, કેટકેટલીય દુઃખાવાની ગોળીઓ, ઇંજેક્શનો, એક્સ-રે, પાટા બાંધવાઅને તેની આડઅસરના પરિણામે એક બાજુ અસહ્ય દુઃખાવો, બીજી બાજુ વધી ગયેલું વજન અને ત્રીજી બાજું દવાઓની આડઅસરથી એસીડીટી એ કરેલો હુમલો… પરિણામ આપણને પથારીવશ ન કરે તો શું કરે?
પણ ગભરાશો નહિં, આશાનું કિરણ આપના માટે સદાય પ્રકાશી જ રહ્યું છે.

આવા રોગોમાં ખાસ કરીને…
- સાંધાનો વા (આર્થરાઇટીસ)
- આમવાત – ગઠીયો – ફરતો વા ( રૂમેટોઇડ આર્થરાઇટીસ)
- રાંઝણ (સાયેટીકા)
- ડોકનો દુઃખાવો
- ખભાનો દુઃખાવો (ફ્રોજન સોલ્ડર)
- એડીનો દુઃખાવો
- ઘૂંટણનો દુઃખાવો
- કમરનો દુઃખાવો
- મણકાનો દુઃખાવો
- ગાદી દબાવી
વગેરે જેવા રોગોની તદ્દન નિર્દોષ – આડઅસર વિનાની આયુર્વેદીય દવાઓ દ્વારા સચોટ સારવાર
"ક્રિષ્ના આયુર્વેદ ક્લિનિક "
ડો મેહુલ રાજ્ગોર
રાધનપુર
મો -9173632595

Address

Above Rajpurohit Lodge, NEAR BUS STATION
Radhanpur
385340

Telephone

+919998312933

Website

Alerts

Be the first to know and let us send you an email when Tara ayurved clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Tara ayurved clinic:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category