Shri B G Garaiya Hospital

Shri B G Garaiya Hospital B.G. Garaiya Ayurveda Hospital was established in the year 2017 First and only NABH Accredited Ayurvedic and homeopathy hospital in Saurashtra region. Viz.

1.

Garaiya Ayurveda Hospital was established in the year 2017 with motto to provide quality health care to the for the benefit of the society. The hospital was established along with B.G. Garaiya Ayurveda college for providing quality medical education. Since then the hospital with a motto of health care for all in imparting its quality service and letting the society to utilize the health benefits of Ayurveda health care. Ayurveda is an time tested medical system which is focused on providing holistic health, prevention of the emerging diseases and improve the quality of life for providing the disease free life. Garaiya Ayurveda Hospital is known for its specialty health care equipped with dedicated Ayurveda health experts. The faculty of the hospital are specialized in different disciplines and with their vast clinical experience the hospital has been able to address many health care challenges. The health seekers of the hospital are satisfied and well appreciated the service provided by the Doctors and the hospital. Currently the hospital is equipped with following clinical specialties of Ayurveda health care. The department of Kayachikitsa- Internal medicine
2. Panchakarma- Ayurveda Detox
3. Shalya Ta**ra- Surgery
4. Shalakya ta**ra- ENT
5. Prasuti Ta**ra- Gynecology and Obstetrics
6. Kaumarabhritya- Pediatric care
7. Swastha Raksaha- Department of preventive care and positive health

8. Specialty clinic includes
a. Mental health
b. Cardiac care
c. Diabetic care
d. Skin care
e. Rasayana- Ayurveca rejuvination
f. Vajikarana- Male and female fertility clinic

શું તમે ખરતાં વાર, ખોડા થી, નાની ઉંમરમાં ટાલ પડી જવી જેવી સમસ્યાઓથી પરેશાન છો ❓❓❓ 🤔✅ તો આવો અમારી હોસ્પિટલમાં ખરતા વાળ મ...
31/01/2026

શું તમે ખરતાં વાર, ખોડા થી, નાની ઉંમરમાં ટાલ પડી જવી જેવી સમસ્યાઓથી પરેશાન છો ❓❓❓ 🤔

✅ તો આવો અમારી હોસ્પિટલમાં ખરતા વાળ માટે તથા નવા વાળના ગ્રોથ માટે સ્પેશ્યલ PRP પ્રોસિઝર થી ખરતા વાળ અટકે તથા નવા વાળનો ગ્રોથ થાય
✅ કાયમી ધોરણે ખોડા નું નિરાકરણ કરવા અવશ્ય પધારો
✅ તો આજે જ આધુનીક PRP પ્રોસીઝર દ્વારા સારવાર મેળવો
🎯 ફ્રી માં નિદાન
🎯 ફ્રી માં સારવાર
🎯 ફ્રી મા ઓપરેશન
🎯 દવાનાં ચાર્જમાં સારવાર અને ઓપરેશન
🎯 દાખલ થનાર દર્દીને હોસ્પિટલ માંથી જમવાની સુવિધા આપવામાં આવશે

શ્રી બી. જી. ગરૈયા આયુર્વેદ હોસ્પિટલ
Contacu us 📞 +91 90548 00700
🔎 What's App - wa.link/3a2k9n

કાનને લગતી તમામ પ્રકારની તકલીફ માટે આયુર્વેદિક પદ્ધતિથી સચોટ સારવાર...🌿🌱✅કાનમાં દુખાવો થવો✅કાનમાંથી પ્રવાહી જેવો પદાર્થ ...
28/01/2026

કાનને લગતી તમામ પ્રકારની તકલીફ માટે આયુર્વેદિક પદ્ધતિથી સચોટ સારવાર...🌿🌱
✅કાનમાં દુખાવો થવો
✅કાનમાંથી પ્રવાહી જેવો પદાર્થ નીકળવો
✅તમરા જેવો અવાજ કાનમાં આવવો
✅કાન ઉપરાંત માથામાં દુખાવો થવો
✅કાનમાં દુખાવાની સાથે ચક્કર આવવાં
✅કાનમાં ખુબ ખંજવાળ આવવી
✅કાનમાં પાણી ફરતું હોઈ એવું લાગે
✅બહેરાશ આવવી
વગેરે જેવી સમસ્યા માટે આજે જ અમારી હોસ્પિટલની મુલાકાત લઇ આયુર્વેદિક પદ્ધતિઓ દ્વારા ઉત્તમ સારવાર મેળવી રોગ માંથી મુક્તિ મેળવો.

🎯 ફ્રી માં નિદાન
🎯 ફ્રી માં સારવાર
🎯 ફ્રી મા ઓપરેશન
🎯 દવાનાં ચાર્જમાં સારવાર અને ઓપરેશન
🎯 દાખલ થનાર દર્દીને હોસ્પિટલ માંથી જમવાની સુવિધા આપવામાં આવશે

શ્રી બી. જી. ગરૈયા આયુર્વેદ હોસ્પિટલ
Contact Us 📞 +91 90548 00700
🔎 What's App - wa.link/3a2k9n

આયુર્વેદિક ઔષધિ દ્વારા રેચ (ઝાડા) કરાવીને શરીરમાં બગડેલા પિત્તદોષને બહાર કાઢવાની પદ્ધતિ "વિરેચન" 🌿🌱✅ ચામડીના રોગો, પેટના...
24/01/2026

આયુર્વેદિક ઔષધિ દ્વારા રેચ (ઝાડા) કરાવીને શરીરમાં બગડેલા પિત્તદોષને બહાર કાઢવાની પદ્ધતિ "વિરેચન" 🌿🌱
✅ ચામડીના રોગો, પેટના રોગો, બી.પી., પક્ષાઘાત, કબજિયાત, વંધ્યત્વ (નિઃસંતાનપણું ), કોલેસ્ટેરોલ તથા માસિક ની સમસ્યા માં ઉપયોગી
✅ આ ઉપરાંત પિત્ત દોષના રોગો ભવિષ્યમાં ન થાય તે માટે સ્વસ્થ શરદઋતુ માં વિરેચન કર્મ કરાવી શકે છે
✅ તો અમારી હોસ્પિટલ ની અવશ્ય મુલાકાત લો, આયુર્વેદ પદ્ધતિથી સચોટ સારવાર કરાવો અને રોગ થી મુક્તિ મેળવો
🎯 ફ્રી માં નિદાન
🎯 ફ્રી માં સારવાર
🎯 ફ્રી મા ઓપરેશન
🎯 દવાનાં ચાર્જમાં સારવાર અને ઓપરેશન
🎯 દાખલ થનાર દર્દીને હોસ્પિટલ માંથી જમવાની સુવિધા આપવામાં આવશે
શ્રી બી. જી. ગરૈયા આયુર્વેદ હોસ્પિટલ
Contacu us 📞 +91 90548 00700
🔎 What's App - wa.link/3a2k9n

શું આપ માનસિક રોગ તાણ, ખેંચ, વાઈજેવા રોગોથી પીડાવ છો ❓❓❓✅ તો અમારી હોસ્પિટલ ની અવશ્ય મુલાકાત લો જયાં 🟥 માનસિક રોગ, 🟥 તાણ...
21/01/2026

શું આપ માનસિક રોગ તાણ, ખેંચ, વાઈ
જેવા રોગોથી પીડાવ છો ❓❓❓
✅ તો અમારી હોસ્પિટલ ની અવશ્ય મુલાકાત લો જયાં 🟥 માનસિક રોગ, 🟥 તાણ, 🟥 ખેંચ, 🟥 વાઈ જેવા રોગોની સારવાર તથા હાલના સમયમાં રહેતા માનસિક સ્ટ્રેસ માથી મુકિત મેળવો. 🎯 ફ્રી માં નિદાન
🎯 ફ્રી માં સારવાર
🎯 ફ્રી મા ઓપરેશન
🎯 દવાનાં ચાર્જમાં સારવાર અને ઓપરેશન
🎯 દાખલ થનાર દર્દીને હોસ્પિટલ માંથી જમવાની સુવિધા આપવામાં આવશે
શ્રી બી. જી. ગરૈયા આયુર્વેદ હોસ્પિટલ
Contact Us 📞 +91 90548 00700
🔎 What's App - wa.link/3a2k9n

શું આપ અસ્થમા થી પીડાવ છો ❓❓❓આયુર્વેદ અસ્થમાને અસંતુલિત કફ, વાત અને પિત્ત દોષ માટે જવાબદાર ઠેરવે છે, જેનાથી સૂકી ખાંસી, ...
18/01/2026

શું આપ અસ્થમા થી પીડાવ છો ❓❓❓
આયુર્વેદ અસ્થમાને અસંતુલિત કફ, વાત અને પિત્ત દોષ માટે જવાબદાર ઠેરવે છે, જેનાથી સૂકી ખાંસી, શુષ્ક ત્વચા, ચિડાયાપણું, તાવ, ચિંતા અને કબજિયાત રહે છે.
✅આયુર્વેદની સારવારથી અસ્થમાથી સંપૂર્ણ મુક્તિ મળી શકે છે તો આજે જ મુલાકાત લો અમારી હોસ્પિટલ ની...
🎯 ફ્રી માં નિદાન
🎯 ફ્રી માં સારવાર
🎯 ફ્રી મા ઓપરેશન
🎯 દવાનાં ચાર્જમાં સારવાર અને ઓપરેશન
🎯 દાખલ થનાર દર્દીને હોસ્પિટલ માંથી જમવાની સુવિધા આપવામાં આવશે
શ્રી બી. જી. ગરૈયા આયુર્વેદ હોસ્પિટલ
Contact Us 📞 +91 90548 00700
🔎 What's App - wa.link/3a2k9n

🏥 શ્રી બી. જી. ગરૈયા હોસ્પિટલ(NABH પ્રમાણિત – આયુર્વેદ તથા હોમિયોપેથી વિભાગ)🙏 પૂજ્ય પિતાશ્રી સ્વ. બચુભાઈ ગોવિંદભાઈ ગરૈયા...
15/01/2026

🏥 શ્રી બી. જી. ગરૈયા હોસ્પિટલ
(NABH પ્રમાણિત – આયુર્વેદ તથા હોમિયોપેથી વિભાગ)

🙏 પૂજ્ય પિતાશ્રી સ્વ. બચુભાઈ ગોવિંદભાઈ ગરૈયા તથા માતૃશ્રી સ્વ. દેવુબેન બચુભાઈ ગરૈયાની પુણ્યતિથી નિમિત્તે

✨ નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ કેમ્પનું આયોજન ✨

🔹 ફ્રી મેગા ઓપરેશન
🔹 ફ્રી સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ
📅 ૧૯ જાન્યુઆરી થી ૨૪ જાન્યુઆરી ૨૦૨૬
🕘 સમય: સવારે ૮:30 થી 3:30

🩺 ફ્રી ડાયાબિટિક સારવાર કેમ્પ
📅 ૨૧ જાન્યુઆરી ૨૦૨૬ (બુધવાર)
🕘 સમય: સવારે ૮:30 થી 3:30

🩸 બ્લડ ડોનેશન કેમ્પ
📅 ૨૨-૦૧-૨૦૨૬ (ગુરુવાર)

📍 સ્થળ:
શ્રી બી. જી. ગરૈયા હોસ્પિટલ,
રાજકોટ–ભાવનગર હાઈવે, આશાપુરા હોટલ પાછળ, ત્રંબા પાસે,
ગામ: કાલિપાટ

📞 ઓપરેશન માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે
☎️ મો. 9054 800 900

🙏 આ માનવસેવા યજ્ઞમાં ભાગ લઈ, આરોગ્યનો લાભ લો અને અન્યને પણ માહિતગાર કરો.
💚 સેવા એ જ સંસ્કાર

✨ 𝐇𝐚𝐩𝐩𝐲 𝐌𝐚𝐤𝐚𝐫 𝐒𝐚𝐧𝐤𝐫𝐚𝐧𝐭𝐢 ✨On this auspicious occasion of 𝐌𝐚𝐤𝐚𝐫 𝐒𝐚𝐧𝐤𝐫𝐚𝐧𝐭𝐢,Shri 𝐁.𝐆. 𝐆𝐚𝐫𝐚𝐢𝐲𝐚 𝐀𝐲𝐮𝐫𝐯𝐞𝐝𝐢𝐜 𝐇𝐨𝐬𝐩𝐢𝐭𝐚𝐥 wishes you ...
14/01/2026

✨ 𝐇𝐚𝐩𝐩𝐲 𝐌𝐚𝐤𝐚𝐫 𝐒𝐚𝐧𝐤𝐫𝐚𝐧𝐭𝐢 ✨

On this auspicious occasion of 𝐌𝐚𝐤𝐚𝐫 𝐒𝐚𝐧𝐤𝐫𝐚𝐧𝐭𝐢,
Shri 𝐁.𝐆. 𝐆𝐚𝐫𝐚𝐢𝐲𝐚 𝐀𝐲𝐮𝐫𝐯𝐞𝐝𝐢𝐜 𝐇𝐨𝐬𝐩𝐢𝐭𝐚𝐥 wishes you and your family
𝐠𝐨𝐨𝐝 𝐡𝐞𝐚𝐥𝐭𝐡, 𝐩𝐞𝐚𝐜𝐞, and 𝐩𝐫𝐨𝐬𝐩𝐞𝐫𝐢𝐭𝐲. 🌿

May this festival of harvest and new beginnings bring
𝐩𝐨𝐬𝐢𝐭𝐢𝐯𝐞 𝐞𝐧𝐞𝐫𝐠𝐲, 𝐛𝐚𝐥𝐚𝐧𝐜𝐞, and 𝐡𝐨𝐥𝐢𝐬𝐭𝐢𝐜 𝐰𝐞𝐥𝐥𝐧𝐞𝐬𝐬 into your life.
Let’s welcome a healthier tomorrow the 𝐀𝐲𝐮𝐫𝐯𝐞𝐝𝐢𝐜 𝐰𝐚𝐲. ✨

🌾🪁 𝐇𝐚𝐩𝐩𝐲 𝐌𝐚𝐤𝐚𝐫 𝐒𝐚𝐧𝐤𝐫𝐚𝐧𝐭𝐢 🪁🌾

શરીરમાં રહેલા દુષિત રક્તને બહાર કાઢવાનું કર્મ એટલે "રક્તમોક્ષણ" 🌿🌱✅ ધાધર, ખરજવું✅ ગેંગ્રીન, વેરીકોઝ વેઇન✅ ઘૂંટણ નો દુખાવ...
12/01/2026

શરીરમાં રહેલા દુષિત રક્તને બહાર કાઢવાનું કર્મ એટલે "રક્તમોક્ષણ" 🌿🌱
✅ ધાધર, ખરજવું
✅ ગેંગ્રીન, વેરીકોઝ વેઇન
✅ ઘૂંટણ નો દુખાવો, રાંઝણ
✅ પોલિસિથેમિયા વેરા
(રક્તકણોનું પ્રમાણ વધી જવું)
વગેરે માં આ સારવાર અત્યંત ઉપયોગી છે,
🎯 ફ્રી માં નિદાન
🎯 ફ્રી માં સારવાર
🎯 ફ્રી મા ઓપરેશન
🎯 દવાનાં ચાર્જમાં સારવાર અને ઓપરેશન
🎯 દાખલ થનાર દર્દીને હોસ્પિટલ માંથી જમવાની સુવિધા આપવામાં આવશે

શ્રી બી. જી. ગરૈયા આયુર્વેદ હોસ્પિટલ
Contact Us 📞 +91 90548 00700
🔎 What's App - wa.link/3a2k9n

✅ તમામ પ્રકારનાં સાંધાના દુઃખાવાના રોગો જેવા કે સંધિવા, ગઠીયો વા, આમવાત, સાઇટીકા, સાંધામાં ઘસારો થવો, આયુર્વેદીક પંચકર્મ...
09/01/2026

✅ તમામ પ્રકારનાં સાંધાના દુઃખાવાના રોગો જેવા કે સંધિવા, ગઠીયો વા, આમવાત, સાઇટીકા, સાંધામાં ઘસારો થવો, આયુર્વેદીક પંચકર્મ દ્વારા સારવાર
✅ કમરના મણકાની ગાદી ખસી જવી, ગરદનના મણકાની ગાદી ખસી જવી અને એના લીધે પંચકર્મ પ્રોસીજર દ્વારા સારવાર કરવામાં આવશે
અમારી હોસ્પિટલ ની અવશ્ય મુલાકાત લો જયાં આયુર્વેદિક પદ્ધતિઓ દ્વારા ઉત્તમ સારવાર મેળવી રોગમાંથી મુક્તિ મેળવો.
🎯 ફ્રી માં નિદાન
🎯 ફ્રી માં સારવાર
🎯 ફ્રી મા ઓપરેશન
🎯 દવાનાં ચાર્જમાં સારવાર અને ઓપરેશન
🎯 દાખલ થનાર દર્દીને હોસ્પિટલ માંથી જમવાની સુવિધા આપવામાં આવશે

Contact Us 📞 +91 90548 00700
🔎 What's App - wa.link/3a2k9n

🩺 ક્યાંક ને ક્યાંક શરીર સંકેત આપી રહ્યું છે... શું તમે સાંભળી રહ્યા છો?🌿 શ્રી બી. જી. ગરૈયા લાવે છે માત્ર ₹1500/- માં🧾 1...
06/01/2026

🩺 ક્યાંક ને ક્યાંક શરીર સંકેત આપી રહ્યું છે... શું તમે સાંભળી રહ્યા છો?
🌿 શ્રી બી. જી. ગરૈયા લાવે છે માત્ર ₹1500/- માં
🧾 14 પ્રકારના ટેસ્ટ સાથે સંપૂર્ણ હોલ બોડી ચેકઅપ!

💡 હોલ બોડી ચેકઅપ શા માટે જરૂરી છે?
✅ કોલેસ્ટ્રોલની સમયસર જાણ
✅ ડાયાબિટીસની સમયસર જાણ
✅ છુપાયેલા રોગો પકડાવાની તક
✅ લાઈફસ્ટાઈલ સુધારવા માટે માર્ગદર્શન

🎯 ફ્રી માં નિદાન
🎯 ફ્રી માં સારવાર
🎯 ફ્રી મા ઓપરેશન
🎯 દવાનાં ચાર્જમાં સારવાર અને ઓપરેશન

શ્રી બી. જી. ગરૈયા આયુર્વેદ હોસ્પિટલ
🎯NABH પ્રમાણિત હોસ્પિટલ
📞 આજે જ અપોઇન્ટમેન્ટ લો: 9054 800700
What's App - wa.link/3a2k9n

🌿✨ પ્રાકૃતિક સૌંદર્ય માટે આયુર્વેદિક ફેસ ઓઇલ ✨🌿સંપૂર્ણ આયુર્વેદિક તથા કેમિકલ-ફ્રી Saundaryamrutam Face Oil હવે તમારા માટ...
03/01/2026

🌿✨ પ્રાકૃતિક સૌંદર્ય માટે આયુર્વેદિક ફેસ ઓઇલ ✨🌿

સંપૂર્ણ આયુર્વેદિક તથા કેમિકલ-ફ્રી Saundaryamrutam Face Oil હવે તમારા માટે!
💧 ચહેરા પરના કાળા ડાઘ, દાગ અને દાણાંને દૂર કરે
💧 ખીલના નિશાનને દૂર કરી ત્વચાને મોહક બનાવે
💧 આંખોની આસપાસના કાળા ઘેરા અને ઝુર્રીઓને ઘટાડે
💧 રોઝી ગ્લો સાથે નરમ અને કોમળ ત્વચા આપે

🌸 સ્વાભાવિક ઉપચારથી પામો તેજસ્વી, નિખારેલી ત્વચા 🌸

📦 હોમ ડિલિવરી ઉપલબ્ધ છે!
📞 આજે જ ઓર્ડર કરો: 9054 800700
📍 ઉપલબ્ધ : શ્રી બી. જી. ગરૈયા આયુર્વેદ હોસ્પિટલ
🎯📲 રાતદેરે સારવાર અને નિદાન | 🎯NABH પ્રમાણિત હોસ્પિટલ
📞 આજે જ અપોઇન્ટમેન્ટ લો: 9054 800700
What's App - wa.link/3a2k9n




01/01/2026

Address

At Kalipat, Rajkot-Bhavnagar Highway, Behind Ashapura Hotel, Near Tramba, District
Rajkot
360020

Opening Hours

Monday 9am - 4pm
Tuesday 9am - 4pm
Wednesday 9am - 4pm
Thursday 9am - 4pm
Friday 9am - 4pm
Saturday 9am - 4pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri B G Garaiya Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category