28/01/2026
👉 શું તમારા બાળકને સતત શરદી રહે છે?
⏩ આવા લક્ષણોને લીધે તે એલર્જીનો ભોગ બની શકે છે.
✅ શ્વાસ લેવામાં તકલીફ.
✅ યોગ્ય ઊંઘ ન આવવી.
✅ આંખોમાં ખંજવાળ.
✅ સતત છીંક આવવી.
✅ થાક લાગવો.
✅ માથામાં દુ:ખાવો.
✅ ગળામાં ખરાશ.
✅ નાક બંધ રહેવું.
🔸 આજે જ વેદાંત હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર પાસે તમારો એલર્જી ટેસ્ટ કરાવો 🔸
📱 ૦૨૮૧ ૨૪૪૨૭રર | +૯૧ ૭ર૦ર૦ ૭૪૬૪૬
📍 મોટી ટાંકી ચોક, રાજકોટ - ૩૬૦૦૦૧
🌐 www.vedanthospitalrajkot.in
✉️ vedanthospitalrajkot@gmail.com