03/02/2026
કાલાવડમાં 'ફ્રી નેત્ર નિદાન કેમ્પ'! તમારી આંખોની તપાસ કરાવો બિલકુલ મફત! 👁️🆓
શ્રી મંજુ નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા આયોજિત અને સવાલિયા આઈ હોસ્પિટલ ના સહયોગથી કાલાવડ ખાતે એક વિશેષ ફ્રી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જો તમને આંખમાં ઝાંખપ, મોતિયો કે અન્ય કોઈ સમસ્યા હોય, તો આ તકનો લાભ અચૂક લેવો.
📅 તારીખ: ૮-૦૨-૨૦૨૬ (રવિવાર)
🕘 સમય: સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી
📍 સ્થળ: સવાલિયા આઈ હોસ્પિટલ, એસ.ટી. રોડ, કાલાવડ.
તમારી દ્રષ્ટિની સુરક્ષા માટે સમયસર તપાસ અત્યંત જરૂરી છે. જરૂરિયાતમંદ લોકો સુધી આ માહિતી પહોંચાડો અને પુણ્યના સહભાગી બનો. ✨
📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 98258 23419 | 02894-222210