03/04/2026
શ્રી મનોજભાઈ વ્યાસ છેલ્લા 5-6 વર્ષથી સાંભળવાની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા, જેના કારણે તેઓને દૈનિક વાતચીત તેમજ ગ્રુપ ડિસ્કશનમાં ઘણી અડચણો અનુભવાતી હતી. યોગ્ય માર્ગદર્શન અને ઉકેલની શોધમાં તેમણે ‘વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક’ની મુલાકાત લીધી, જ્યાં તેમને અદ્યતન (Advanced) હીયરીંગ એઈડની સલાહ આપવામાં આવી.
આ આધુનિક હીયરીંગ એઈડના ઉપયોગથી હવે તેઓ વધુ સ્પષ્ટ રીતે સાંભળી શકે છે અને આત્મવિશ્વાસ સાથે સૌ સાથે અસરકારક રીતે વાતચીત કરી શકે છે.
શ્રી મનોજભાઈ ‘વાત્સલ્ય’ની કુશળ ટીમ દ્વારા મળેલ ઉત્તમ સેવા અને સતત સહયોગથી ખૂબ જ સંતુષ્ટ છે. તેઓ દિલથી ‘વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક’નો આભાર વ્યક્ત કરે છે.
વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । જામખંભાળીયા । પોરબંદર
સંપર્ક:
9638710002
7490977070