Vatsalya Speech and Hearing Clinic

Vatsalya Speech and Hearing Clinic One of most trusted & superior brand of Hearing and Speech therapy treatment in Gujarat.

We have been servicing in hearing and speech therapy treatment since 2003 in Gujarat. We deal in ‘Audiological Diagnosis’ and world's leading Hearing Aid Brands. Our Clinic's Head Quarter situated in Rajkot, Gujarat; moreover, we have branches in others centres of Gujarat like Jamnagar, Junagadh, Upleta, Morbi and Jam Khambhaliya. Team Vatsalya continually strives to find innovative ways to serve you better. We have our own counseling rooms & counselor who has already evaluated thousands of patient. Our Hearing Care Professionals practice the philosophy that the most successful hearing aid solutions must fit precisely within your lifestyle and everyday communication needs.

'Vatsalya Speech and Hearing Clinc' is honored to be a Channel Partner of 'Softone', recipient of the Health Care Excell...
05/03/2026

'Vatsalya Speech and Hearing Clinc' is honored to be a Channel Partner of 'Softone', recipient of the Health Care Excellence Award 2026, presented by the Hon’ble Deputy Chief Minister of Gujarat, Harsh Sanghavi, and renowned journalist Krishnakant Unadkat.

Sharing this recognition with Softone is a proud moment for us. It reinforces our commitment to transforming lives through advanced hearing care and speech therapy services.

Thank you for your trust and support.

We are delighted to share glimpses from an enriching two-day training and team gathering held this weekend in associatio...
02/03/2026

We are delighted to share glimpses from an enriching two-day training and team gathering held this weekend in association with ‘Vatsalya Speech and Hearing Clinic’ and ‘Cochlear India.’

The session focused on the Cochlear Nucleus Nexa System, the world’s first and only smart cochlear implant technology bringing new capabilities to how implants are updated, personalised, and manages over the time beyond what traditional cochlear implants have offered.

Along with meaningful training, the event was filled with engaging activities and wonderful moments of togetherness. The entire session was the perfect blend of learning, growth, and team spirit.

Team Vatsalya is proud and excited to participate in the Nucleus Cochlear Nexa Implant Training, strengthening our commi...
28/02/2026

Team Vatsalya is proud and excited to participate in the Nucleus Cochlear Nexa Implant Training, strengthening our commitment to advanced hearing care and continuous professional excellence.

25/02/2026

Heartfelt wishes on 'International Cochlear Implant Day' - raising awareness and celebrating the miracle of hearing restoration.

જો તમારું બાળક બોલવામાં અસ્પષ્ટ હોય, વાંચતી વખતે તકલીફ અનુભવે, વાતો કરવામાં સમસ્યા અનુભવે, ચાવતી કે ગળતી વેળાએ તકલીફ અનુ...
18/02/2026

જો તમારું બાળક બોલવામાં અસ્પષ્ટ હોય, વાંચતી વખતે તકલીફ અનુભવે, વાતો કરવામાં સમસ્યા અનુભવે, ચાવતી કે ગળતી વેળાએ તકલીફ અનુભવે, વાતની રજૂઆત કરવામાં અક્ષમતા અનુભવે, અથવા તો સાવ એકલવાયું જ રહે; તો તમારા બાળકને સ્પીચ થેરાપીની જરૂરિયાત છે.

સ્પીચ અંગેની સમસ્યાનાં નિરાકરણ માટે આજે જ નજીકની "વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ"ની શાખાનો સંપર્ક કરો, અને એપોઇન્ટમેન્ટ મેળવો.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । જામખંભાળીયા | પોરબંદર

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070
💙

09/02/2026

રાજકોટના રહેવાસી શ્રી યોગેશભાઈ કટારીયા લાંબા સમયથી બંને કાનમાં બહેરાશની સમસ્યાથી સંઘર્ષ કરી રહ્યા હતા. તેમાંનો એક કાનની શ્રવણશક્તિ તેઓ નાની ઉંમરથી જ ગુમાવી ચૂક્યા હોવાથી, સમય જતાં તેમની રોજિંદી વાતચીત અને સામાજિક જીવન પર તેની ઊંડી અસર થવા લાગી હતી. ધીમે ધીમે તેઓ માનસિક રીતે નિરાશ થવા લાગ્યા હતા અને ફરીથી સારી રીતે સાંભળી શકાશે નહીં એવી ભાવનામાં ડૂબી ગયા હતા.

‘વાત્સલ્ય’નો રેફરન્સ મળતા તેમણે અમારી ક્લિનિકની મુલાકાત લીધી. સંપૂર્ણ હિયરિંગ ટેસ્ટ અને યોગ્ય માર્ગદર્શન બાદ તેમને અમારા એક્સપર્ટ ઓડિયોલોજિસ્ટ દ્વારા હિયરિંગ એઇડ અપનાવવાની સલાહ આપવામાં આવી. આજે હિયરિંગ એઇડના સહારે તેઓ ફરીથી સ્પષ્ટ અવાજો સાંભળી શકે છે, અને વાતચીત, હાસ્ય અને જીવનની નાની ખુશીઓનો આનંદ માણી રહ્યા છે. સારી શ્રવણશક્તિ સાથે શ્રી યોગેશભાઈ આજે આત્મવિશ્વાસ અને ઉત્સાહભર્યું જીવન પસાર કરી રહ્યા છે.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । જામખંભાળીયા । પોરબંદર

સંપર્ક:
9638710002
7490977070

07/02/2026

ઉંમર વધતા શ્રવણશક્તિમાં સામાન્ય ઘટાડો થવો સ્વાભાવિક છે, પરંતુ તેને અવગણવાથી સામાજિક અંતર, માનસિક તણાવ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ઓછું સાંભળવાથી મગજ પર વધારાનો બોજ પડે છે અને ઊર્જાનો ખર્ચ વધારે થાય છે.

આથી, ઉંમર સાથે સમયસર હિયરિંગ ટેસ્ટ કરાવવું અને જરૂર જણાય ત્યારે યોગ્ય ડિજિટલ હિયરિંગ એઇડ અપનાવવું ખૂબ જ જરૂરી છે. શ્રવણશક્તિમાં સુધારો માનસિક તણાવ ઘટાડે છે અને સ્વસ્થ, સક્રિય સામાજિક જીવન જીવવામાં મદદ કરે છે.

'વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક'માં હિયરિંગ ટેસ્ટ, એડવાન્સ ટેક્નોલોજી ધરાવતા વર્લ્ડ-ક્લાસ હિયરિંગ એઇડ્સ અને સતત કાળ...
31/01/2026

'વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક'માં હિયરિંગ ટેસ્ટ, એડવાન્સ ટેક્નોલોજી ધરાવતા વર્લ્ડ-ક્લાસ હિયરિંગ એઇડ્સ અને સતત કાળજી દ્વારા અમે તમને માત્ર સારી રીતે સાંભળવામાં નહીં, પરંતુ ફરીથી આત્મવિશ્વાસપૂર્વક જીવન જીવવામાં મદદ કરીએ છીએ.

કારણ કે જ્યારે તમે સ્પષ્ટ સાંભળો છો ત્યારે તમે માત્ર અવાજ જ નહીં, પરંતુ લાગણીઓ, સંબંધો અને જીવનને સાચા અર્થમાં અનુભવો છો.

આજે જ 'વાત્સલ્ય'ની નજીકની શાખાની મુલાકાત લો, અને નવા આત્મવિશ્વાસ સાથે શ્રેષ્ઠ શ્રવણનો અનુભવ પ્રાપ્ત કરો.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । જામખંભાળીયા | પોરબંદર

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070

બાળપણનાં તાલમાં છુપાયેલો આનંદ હોય, યુવાનીનાં સંગીતમાં છલકાતો ઉત્સાહ હોય, કે જીવનનાં અંતિમ પડાવે શાંતિ આપતી સરગમ; દરેક તબ...
19/01/2026

બાળપણનાં તાલમાં છુપાયેલો આનંદ હોય, યુવાનીનાં સંગીતમાં છલકાતો ઉત્સાહ હોય, કે જીવનનાં અંતિમ પડાવે શાંતિ આપતી સરગમ; દરેક તબક્કે અવાજ છે જીવનનો સાચો સાથી.

અવાજ માત્ર સંભળાતો નથી, તે અનુભવાય છે; અને એ અનુભવ ત્યારે જ પૂર્ણ બને જ્યારે શ્રવણ સ્પષ્ટ હોય. દરેક ઉંમરે શ્રેષ્ઠ શ્રવણ જરૂરી છે.

આજે જ 'વાત્સલ્ય'ની નજીકની શાખાની મુલાકાત લો, હીયરીંગ ટેસ્ટ કરાવો અને શ્રેષ્ઠ શ્રવણની ખાતરી કરો.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । જામખંભાળીયા | પોરબંદર

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070

17/01/2026

શ્રી વિકેશ ધામેચાનાં માતુશ્રી શ્રીમતી ઈન્દુમતીબેન ધામેચા oral cancer અંગે પોતાનો અનુભવ શેર કરતા જણાવે છે કે oral cancer નું નિદાન થયા બાદ તેમણે અમદાવાદમાં સફળ ઓપરેશન કરાવ્યું હતું. પરંતુ ઓપરેશન પછી તેમને ખાવા-પીવા, બોલવા તેમજ જડબા ખોલવામાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, જે તેમની દૈનિક જીવનશૈલીને ખૂબ અસર કરી રહી હતી.

'વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરિંગ ક્લિનિક'નો રેફરન્સ મળ્યા બાદ તેમણે અહીં સ્પીચ થેરાપી શરૂ કરી. ‘વાત્સલ્ય’ના ચીફ ઓડિયોલોજિસ્ટ તથા સ્પીચ લેંગ્વેજ પેથોલોજિસ્ટ ડૉ. કલ્પના અંટાળાનાં નિષ્ણાત માર્ગદર્શન હેઠળ માત્ર 2 (બે) જ અઠવાડિયામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. ખાસ કરીને ખોરાક લેવાં અને પાણી પીવામાં જે તકલીફ અનુભવાતી હતી તેમાં ખૂબ જ સકારાત્મક બદલાવ આવ્યો.

‘વાત્સલ્ય’ તરફથી મળતી ઉચ્ચ સ્તરની સારવાર, વ્યક્તિગત કાળજી અને અસરકારક થેરાપીથી તેઓ અત્યંત પ્રભાવિત અને સંપૂર્ણ રીતે સંતોષ અનુભવે છે. સ્પીચ થેરાપી માટે તેઓ ‘વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરિંગ ક્લિનિક'ને હૃદયપૂર્વક અને ભારપૂર્વક recommend કરે છે.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । જામખંભાળીયા । પોરબંદર

સંપર્ક:
9638710002
7490977070

દરેક અવાજ મહત્વનો છે. દરેક શબ્દ લાગણીભર્યો છે. અને તમે શ્રેષ્ઠ સાંભળવાના હકદાર છો. આજે જ 'વાત્સલ્ય'ની નજીકની શાખાની મુલા...
10/01/2026

દરેક અવાજ મહત્વનો છે.
દરેક શબ્દ લાગણીભર્યો છે.
અને તમે શ્રેષ્ઠ સાંભળવાના હકદાર છો.

આજે જ 'વાત્સલ્ય'ની નજીકની શાખાની મુલાકાત લો, અને નવા આત્મવિશ્વાસ સાથે શ્રેષ્ઠ શ્રવણનો અનુભવ પ્રાપ્ત કરો.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । જામખંભાળીયા | પોરબંદર

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070

દરેક પેશન્ટ અહીં માત્ર કેસ નથી, પરંતુ એક પરિવારના સભ્ય છે. અમારું લક્ષ્ય માત્ર સાંભળવામાં સુધારો લાવવાનું નથી પરંતુ ફરીથ...
06/01/2026

દરેક પેશન્ટ અહીં માત્ર કેસ નથી, પરંતુ એક પરિવારના સભ્ય છે. અમારું લક્ષ્ય માત્ર સાંભળવામાં સુધારો લાવવાનું નથી પરંતુ ફરીથી જીવનને પૂર્ણ રીતે અનુભવવાનું છે.

શ્રેષ્ઠ સાંભળવા માટે શ્રેષ્ઠ ક્લિનિક પસંદ કરો. 'વાત્સલ્ય'ની નજીકની શાખાની આજે જ મુલાકાત લો.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । જામખંભાળીયા | પોરબંદર

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070
.

Address

104, Twin Star Complex, 1st Floor, South Block, Near Miracle Doctor House, Nana Mava Circle, 150 Ft Ring Road
Rajkot
360005

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Telephone

+919898155882

Alerts

Be the first to know and let us send you an email when Vatsalya Speech and Hearing Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Vatsalya Speech and Hearing Clinic:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram