19/01/2026
બાળપણનાં તાલમાં છુપાયેલો આનંદ હોય, યુવાનીનાં સંગીતમાં છલકાતો ઉત્સાહ હોય, કે જીવનનાં અંતિમ પડાવે શાંતિ આપતી સરગમ; દરેક તબક્કે અવાજ છે જીવનનો સાચો સાથી.
અવાજ માત્ર સંભળાતો નથી, તે અનુભવાય છે; અને એ અનુભવ ત્યારે જ પૂર્ણ બને જ્યારે શ્રવણ સ્પષ્ટ હોય. દરેક ઉંમરે શ્રેષ્ઠ શ્રવણ જરૂરી છે.
આજે જ 'વાત્સલ્ય'ની નજીકની શાખાની મુલાકાત લો, હીયરીંગ ટેસ્ટ કરાવો અને શ્રેષ્ઠ શ્રવણની ખાતરી કરો.
વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । જામખંભાળીયા | પોરબંદર
એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070