Homeopathy Rajkot

Homeopathy Rajkot Best Homeopathic Clinic In Rajkot. Holistic Healing With Trusted Homeopathy. Small Dose, Big Results.

ઘરેથી જ હવે ડૉક્ટરની સલાહ શક્ય છે? પણ કેવી રીતે?હા,વારંવાર હોસ્પિટલમાં જવા, લાંબા વેઇટિંગમાં બેસવા કેટલુ મુશ્કેલ છે.પણ હ...
15/02/2026

ઘરેથી જ હવે ડૉક્ટરની સલાહ શક્ય છે? પણ કેવી રીતે?

હા,

વારંવાર હોસ્પિટલમાં જવા, લાંબા વેઇટિંગમાં બેસવા કેટલુ મુશ્કેલ છે.પણ હવે, Online Consultation સાથે, આપણે વાત કરી શકીએ છીએ, તમારી તકલીફને સમજીને, કાયમી સમાધાન લાવવું શકય છે!

15+ વર્ષનો અનુભવ, 10,000+ દર્દીઓની સફળ સારવાર અને 13+ દેશોમાં સારવાર કરેલ છે.

Homeopathyની મદદથી બિમારીનું મૂળ નિરાકરણ જેમકે બાળકોની બિમારી, ચામડીના રોગ, પેટની સમસ્યાઓ, PCOD/PCOS, માઈગ્રેન, એલેર્જી, માનસિક તકલીફો…
તમારી આરામદાયક અને સુરક્ષિત સારવાર અહીં ઉપલબ્ધ છે.

તમારી તકલીફને ધ્યાનથી સાંભળવું અને યોગ્ય સારવાર આપવી આ મારો ફોકસ છે. હવે તમારું આરોગ્ય ઘરમાં બેઠા જ સાવધાનીથી સંભાળી શકાય છે.

📅 Appointment book કરો:+91 90040 09404

તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે આજે જ પહેલું પગલું ભરો.

[ Homeopathy Forever, homeopathy, health, online consultation, PCOD issues, Stomach diseases, skin diseases, allergy, mental health issues, healthy life, healthy habits, healthy living, health tips]

12/02/2026

જો તમને આ symptomes દેખાઈ વાળમાં તો વાર વધુ ખરે છે!👀

માથમાં લગભગ 1,00,000 થી વધુ વાળ હોય છે અને એમાંથી દિવસના 50 થી 100 વાળ ખરવા એ સામાન્ય બાબત છે. એમાં કોઈ પણ ચિંતાની વાત નથી.

Hair Growth Cycle ના ચાર તબક્કા છે,

૧. એનાજન (Anagen)
૨. કેટાજન (Catagen)
૩. ટેલોજન (Telogen)
૪. એક્સોજન (Exogen)

એટલે કે મૂળ માંથી વાળ ઊગે, ગ્રોથ થાય, ગ્રોથ અટકે અને વાળ ટકેલા રહે, પછી ખરી જાય.

પરંતુ,

વાળ વધારે ખરે છે એવું ક્યારે કહેવાય? 🤔

➡️જો સવારે ઉઠતી વખતે ઓશીકા પર
➡️નહાતી વખતે બાથરૂમની જાળીમાં  
➡️કાંસકા ફેરવતી વખતે વાળના ગુચ્છા (Clumps) જોવા મળે.

અને જો

➡️માથાનો સીંથો પહેલા કરતા વધુ પહોળો અને સ્પષ્ટ દેખાવા લાગે.
➡️માથામાં કોઈ ચોક્કસ જગ્યાએ ગોળ કુંડાળા કે ખાલી પેચ (Bald spots) દેખાય.
➡️સ્ત્રીઓમાં વાળ બાંધતી વખતે પોનીટેલ કે ચોટલો પહેલા કરતા ઘણો પાતળો લાગે.
➡️ખાસ કરીને પુરુષોમાં કપાળ પાસેની વાળની રેખા (Hairline) પાછળ જતી દેખાય.
➡️તેજ પ્રકાશમાં અરીસામાં જોતા જો માથાની ચામડી સરળતાથી દેખાવા લાગે.

જો તમને આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો વાળ હકીકતમાં ખરે છે એમ કહેવાય.

તો ડોક્ટર ની સલાહ લેવી હિતાવહ છે. આ તકલીફનું નિવારણ લાવવા આ નંબર પર call કરો. +91 90040 09404

[ Homeopathy Forever, homeopathy, health, hair loss, hair damage, vitamins deficiency, thin hair, hair dandruff, hair growth solution, healthy life, healthy habits, healthy living, health tips]

વજન કેમ વધે છે શું તમને ખબર છે એનું સાચું કારણ?🤔વજન વધવાની બધાની અંદર ખોટી માન્યતાઓ છે જેમકે, • ચોખા ખાશો તો વજન વધે• ઘી...
10/02/2026

વજન કેમ વધે છે શું તમને ખબર છે એનું સાચું કારણ?🤔

વજન વધવાની બધાની અંદર ખોટી માન્યતાઓ છે જેમકે,

• ચોખા ખાશો તો વજન વધે
• ઘી ખાવું એટલે સીધું ફેટ
• રાત્રે કાર્બ્સ ખાવા ન જોઈએ
• ખાંડ જ વજન વધવાનું મુખ્ય કારણ છે

બરાબર ને!

પણ હકીકતમાં એ સાચું નથી સાચું કારણ નથી વજન વધવાનું સાચું કારણ છે શરીર જેટલી energy વાપરે છે એના કરતા calories ની માત્ર વધી જાય છે.

એટલે કે ખાવું વધારે, બળે ઓછું.

અહીં લોકો ભૂલ કરે છે...

• Portion size ધ્યાનમાં નથી રાખતા
• બેઠાડુ lifestyle રાખે છે
• Consistencyથી overeating કરે છે

એક દિવસ નહીં, રોજ repeat થતું pattern matter કરે છે.

ઘણાં લોકો પૂછે છે.
• ક્યારે ખાવું?
• શું ખાવું?

પણ વધારે મહત્વનું છે.
• કેટલું ખાવું
• કેટલા દિવસ સુધી repeat થાય છે

Quantity + consistency
 = weight decide કરે છે.

Share કરો જેઓની વજન વધવાની આવી ખોટી માન્યતા રાખે છે.

તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે જાગૃત બનો આવી વધુ માહિતી માટે ને follow કરો! ✅

[ Homeopathy Forever, homeopathy, health, Weight gain, Weight loss food, Weight loss practice, Fat loss, Belly fat,healthy life, healthy habits, healthy living, health tips]

08/02/2026

સ્ટ્રેસથી દુર રહેવા આ પાંચ આદતો અપનાવી જરૂરી છે. 🤔

આજ કાલ જુવાન થી લઇ ને વૃદ્ધ બધામાં સ્ટ્રેસતો સાવ common જોવા મળે છે અને ઇ રોજ બરોજ ની life નો part બનું ગયું હોય એવું લાગે છે અને લોકો એને સામાન્ય સમજી ને ધ્યાન નથી આપતા.

પરંતુ એક સ્ટ્રેસ કેટલું નુકશાન કરી જાય છે આપણા શરીર ને જે productivity, concentration, digestion  બધી વસ્તુને નુકશાન કરે છે અને ઘણી વાર વધુ સ્ટ્રેસ થી ડાયાબિટીસ પણ આવે છે પણ લોકો સમજતા નથી અને જવા દયે છે.

પણ તમે ખાલી દરરોજ આ 5 આદતો અપનાવશો તમે ખુદ તમારી life માં બદલાવ જોશો

જેમકે,

1.Deep Breathing ટેકનીકની પ્રેક્ટીસ કરવી.
2.કામની શરૂઆત પહેલા 3 મિનિટનું plan બનાવવું.
3.ફોન અથવા TV વગર જમવું.
4.રોજ સવારમાં 5–10 મિનિટ સૂર્યપ્રકાશ લેવો.
5.દરરોજ 10-15 મિનીટ ચાલવું.

આ બધું કરવાથી શું ફેર દેખાશે એ જાણવા રીલ અંત સુધી જરૂર જુઓ.
 
તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે જાગૃત બનો! ✅

[ Homeopathy Forever, homeopathy, health, healthy life, healthy habits, healthy living, health tips, Gujarati, Stress relief, Breathing practice, Gut health, Digestion issues ]

Share કરો જેઓને dark chocolates બોવ ભાવે છે.👀ઘણાં લોકો પાસે થી આવું સાંભળીયુ હશે કે ચોકોલેટ ન ખવાય દાત અને પેટ બંને ખરાબ...
06/02/2026

Share કરો જેઓને dark chocolates બોવ ભાવે છે.👀

ઘણાં લોકો પાસે થી આવું સાંભળીયુ હશે કે ચોકોલેટ ન ખવાય દાત અને પેટ બંને ખરાબ થાય પણ હકીકતમાં જો,

ડાર્ક ચોકોલેટ ખાવામાં આવે તો ઇ ફાયદા કરી શકે છે જેમકે,

1.ડાર્ક ચોકોલેટમાં  Polyphenols (plant based natural nutrients) હોય છે. જે પેટના સારા બૅક્ટેરિયાને મજબૂત કરે છે.
2.તેમાં Flavanols (natural સારા તત્ત્વો) હોય છે. જે મગજ સુધી blood flow વધારે છે.
3.ડાર્ક ચોકોલેટમાં  stress hormone (cortisol) ઘટાડવામાં મદદ કરે છે.
4.ડાર્ક ચોકલેટમાં રહેલું મેગ્નેશિયમ હૃદયને healthy રાખવામાં મદદ કરે છે.

અને આ બધા ફાયદા ત્યારેજ શક્ય છે જો અમુક વસ્તુ નું ધ્યાનમાં રાખવામાં આવે એ જાણવા અંત સુધી જરૂર જુઓ.

તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે જાગૃત બનો આવી વધુ માહિતી માટે ને follow કરો! ✅

[ Homeopathy Forever, homeopathy, health, healthy life, healthy habits, healthy living, health tips, Gujarati,dark chocolates, chocolates benefits, Stress relief, Heart healthy foods, stomach healthy ]

04/02/2026

PCOD આજ કાલ નાની ઉંમરે શું કામ જોવા મળે છે?😟

ઘણાં લોકો માનતા હોય કે PCOD માત્ર periods નો રોગ છે, પરંતુ હકીકતમાં એ શરીરના અંદર ચાલી રહેલી hormonal અને lifestyle imbalance નો સંકેત છે.

• PCOD શું છે અને કેમ થાય છે?
• Periods irregular, weight gain, acne અને hairfall પાછળનું કારણ!
• Mood swings અને આત્મવિશ્વાસ પર શું અસર પડે?
• Insulin resistance અને metabolism નો રોલ
• Lifestyle, diet, stress અને screen time નો પ્રભાવ?
• કેમ PCOD ફક્ત periods નો રોગ નથી?
• Homeopathy કેવી રીતે અસરકારક બની શકે?

આવા ઘણાં બધા પ્રશ્નો હશે અને આ બધા ના સાચા જવાબ જાણવા અંત સુધી જરૂર જુઓ.

તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે જાગૃત બનો. ✅

[ Homeopathy Forever, homeopathy, health, healthy life, healthy habits, healthy living, health tips, Gujarati, PCOD, Irregualer periods, Hairfall problem in pcod, weight gain]

Share કરો જેમને પાચનની તકલીફ રહેતી હોય! ➡️કારણકે ઘણાં લોકો માં આવી આદત હોય છે કે સરખું ચાવે નહી અને તરત ગળે ઉતારી દે પરં...
31/01/2026

Share કરો જેમને પાચનની તકલીફ રહેતી હોય! ➡️

કારણકે ઘણાં લોકો માં આવી આદત હોય છે કે સરખું ચાવે નહી અને તરત ગળે ઉતારી દે પરંતુ એ ધીમે ધીમે નુકશાન કરે છે જેમકે,અપચો રહેવો, વધુ ભૂખ લાગવી વગેરે.

પણ આનો ઉપાય એ છે એક કોળિયું 32 વાર ચાવવું જરૂરી છે.

આથી શું કરવું જોઈએ?

15-15-15 rule ફોલ્લો કરવો જોઈએ.

15 second સુધી ખોરાક ચાવવો
15 second નો નાનો પોઝ લેવો
15 minutes માં જમવાનું શાંતિથી પૂરું કરવું

આનાથી 2 વસ્તુ થશે...
 
1.ખોરાક બધો લીક્વીડ ફોર્મ માં digest થશે
2.gut અને brain વચ્ચેનું interaction સૌથી સરસ થશે

જેના કારણે...

Digestion સરસ થશે
પેટ જલ્દી ભરાઈ જાશે
Overeating નહી થાય
બ્લોટિંગ અને acidity નહી થાય
શરીરને nutrition proper મળી રહે.
weight management રહે છે.

તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે જાગૃત બનો!

[ Homeopathy Forever, homeopathy, healthy life, healthy habits, healthy living, health tips, Gujarati, Digestion, Constipation, Weight management, Metabolism]

29/01/2026

આ રીલ એવી મહિલા share કરો જેઓ થોડું કામ કરી થાકી જાય અને ચક્કર આવે! 👀

મહિલાઓમાં વાળ ખરવા, થોડું ચાલવા થી કે સીડી ચડવાથી શ્વાસ ચડી જાય વગેરે થવા પાછળનું કારણ છે..

એનીમિયા

એનીમિયા એટલે કે લોહીમાં હિમોગ્લોબીન નું પ્રમાણ ઓછું હોવું જેના લીધે શરીરના દરેક સેલ સુધી ઓક્સિજન કે પોષકતત્વો પૂરતા પ્રમાણમાં ન મળે જેના લીધે આવી તકલીફો થાય છે.

હિમોગ્લોબીન નું પ્રમાણ આટલું ઓછું હોવાના મુખ્ય કારણો ક્યાં હોય શકે છે?

કારણો છે...

1. ખોરાક જેમાં iron, ફોલિક એસીડ, વિટામીન b12 બોવ ઓછા પ્રમાણમાં હોય છે.
2. જે મહિલાઓમાં માસિકસ્ત્રાવનું પ્રમાણ વધારે હોય અથવા વારંવાર abortion, ગર્ભાવસ્થા જેવી પરિસ્થિતિ હોય.
3. આંતરડામાં કૃમિ અથવા મેલેરિયા જેવા રોગોના કારણે
4. અમુક રોગ જેવાકે થેલેસેમિયા, સિકલ સેલ એનીમિયા રોગોના કારણે.

આથી જો લોહીના ટકા ઓછા રેહતા હોય તો પેલા ઇ જોવું કે હિમોગ્લોબીન નોર્મલ ન રહેવાના કારણો શું છે અને તે પ્રમાણે ઉપાયો કરવો જરૂરી છે.

તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે જાગૃત બનો!

[ Homeopathy Forever, homeopathy, healthy life, healthy habits, healthy living, health tips, Gujarati, Women's problems, Irregular periods causes, woman health issues, Hemoglobin deficiency]

Share કરો એમને જેઓને બપોરે જમ્યા પછી બોવજ ઊંઘ આવે છે! ➡️ઘણાં બધા લોકો ને બપોરે પેટ ભરી ને જમી ને સુવા જોઈએ એટલે કે જમીને...
27/01/2026

Share કરો એમને જેઓને બપોરે જમ્યા પછી બોવજ ઊંઘ આવે છે! ➡️

ઘણાં બધા લોકો ને બપોરે પેટ ભરી ને જમી ને સુવા જોઈએ એટલે કે જમીને એમજ થાય કે પથારીમાં સુઈ જ જાવ પરંતુ જમ્યા પછી ઊંઘ આવવી, આળસ આવવી, કામમાં મન નો લાગવું આને post meal sleepiness કહે છે.

અને આવું થવા પાછળનું કારણ છે બપોરે ભારી ખોરાક લેવો.

ભારી ખોરાક એટલે કેવો? 🤔

જેમકે, વધરે તેલવાળું
વધારે સ્વીટ
વધારે refined carbs એટલે કે ( ભાત, મેંદો )
મોટી quantity

આવો ભારી ખોરાક પાચનતંત્રને પચાવવા માટે વધારે blood ની જરૂર પડે અને એના કારણે લોહી મગજ તરફ થી પાચન તરફ જાય છે જેથી,

શરીર energyનો મોટો ભાગ પાચનમાં વાપરે જેથી મગજ સુધી energy ઓછી પહોંચે છે.

અને આ sudden change ના કારણે,

ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થાય
ઊંઘ આવિયા રાખે
વિચારશક્તિ ધીમી પડી જાય
કામમાં રસ ન લાગે
થાક અને સુસ્તી વધારે લાગે
પેટમાં ગેસ કે અપચો થઈ શકે

પરંતુ આ વસ્તુને સુધારવા માટે શું કરી શકી એ જાણવા અંત સુધી જુઓ.

તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે જાગૃત બનો. ✅

[ Homeopathy Forever, homeopathy, healthy life, healthy habits, healthy living, health tips, Gujarati, sleep issuses, digestive problems, difficulties in concentration, eating habits]

24/01/2026

ક્યારે આવું વિચારીયું છે જે માવો, ફાકી ખાય છે એમનું મોઢું બંધ શું કામે થઇ જાય છે? 🤔

જ્યારે સોપારી ચાવવામાં આવે ત્યારે તેમાં રહેલું એરિકોલીન મોઢાની અંદરની માંસપેશીઓમાં જાય છે અને ફાઇબ્રોબ્લાસ્ટ એટલે કે માંસપેશીઓના સેલને અતિ સક્રિય કરે છે.

જેને કારણે પેશીઓ સખત બની જાય છે.

પરિણામે ,

એની મુવમેન્ટ ધીમે ધીમે ઓછી થતી જાય છે.
વધારે સખત અને જાડું બનતું જાય છે જેને સબમ્યુકસ ફાઇબ્રોસિસ કહેવાય છે.

સાદી ભાષામાં કહીએ તો એરિકોલીન કોલેજનની ઘણી બધી ઇંટો બનાવે છે અને કોપર એ ઇંટોને સિમેન્ટથી મજબૂત રીતે જોડી દે છે, જેના કારણે બધું જ ફિક્સ થઈ જાય છે અને મોઢું જકડાઈ જાય છે.

આની સારવાર અથવા બચાવ માટે સૌથી મહત્વપૂર્ણ બાબત શું છે ઇ જાણવા રીલ અંત સુધી જરૂર જુઓ.

તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે જાગૃત બનો. ✅

[ Homeopathy Forever, homeopathy, healthy life, healthy habits, healthy living, health tips, Gujarati, healthy food, sopari, to***co, Health problems ]

જો તમારા શરીરના બધા અંગો ને સ્વસ્થ રાખવા હોઈ તો આ જરૂર થી કરવું! 🤔મગજ હદય ફેફસાંકીડનીલીવર દાંત અને હાડકાં આંખ આ બધા શરીર...
22/01/2026

જો તમારા શરીરના બધા અંગો ને સ્વસ્થ રાખવા હોઈ તો આ જરૂર થી કરવું! 🤔

મગજ
હદય
ફેફસાં
કીડની
લીવર
દાંત અને હાડકાં
આંખ

આ બધા શરીરના અંગો છે પરંતુ,

આપણે જે દરરોજ નો ખોરાક લેતા હોય એમાં ઘણીવાર એવું થતું હોય છે કે પુરતું nutrition જે શરીરના અંગ ને healthy રેવા માટે જરૂરી હોય ઇ ન મળતા હોય અને ધીરે ધીરે આગળ જતા એ અંગ ની કામ કરવાની શક્તિ નબળી પડી જાય છે
આથી શરીરના આ બધા અંગો ને સ્વસ્થ રાખવા માટે

આ બધા અંગોને જો સ્વસ્થ રાખવા હોઈ તો ક્યાં ખોરાક લેવા એમના માટે સૌથી શ્રેષ્ઠ છે એ જાણવા અંત સુધી જુઓ.

તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે જાગૃત બનો આવી વધુ માહિતી માટે ને follow કરો! ✅

[ Homeopathy Forever, homeopathy, healthy life, healthy habits, healthy living, health tips, Gujarati, healthy food, Body organs, fruits, Heathy heart, Bones, Teeth issues]

Address

303, City Square, Opp Astron Underbridge, Near Vikas Pharmacy
Rajkot
360002

Opening Hours

Monday 9:30am - 1pm
4pm - 8pm
Tuesday 9:30am - 1pm
4pm - 8pm
Wednesday 9:30am - 1pm
4pm - 8pm
Thursday 9:30am - 1pm
4pm - 8pm
Friday 9:30am - 1pm
4pm - 8pm
Saturday 9:30am - 1pm
4pm - 8pm

Telephone

+919004009404

Alerts

Be the first to know and let us send you an email when Homeopathy Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Homeopathy Rajkot:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram