Arogyadeep Ayurveda

Arogyadeep Ayurveda "Cure your disease with Dr. N’s care''

Arogydeep Ayurveda commited to provide best quality Ayurveda Medicine, Healthcare & personal care product on time to our customers to build long term relationship, It is a prime vision of our company. Customer satisfaction is our satisfaction, Our mission is to make our clients Happy and satisfied with our vast range of product lines.

17/02/2026

સ્વચ્છ રક્ત, સ્વસ્થ જીવન! 🩸🌱

લોહીમાં રહેલા ઝેરી તત્વો (Toxins) તમારા શરીરને અંદરથી નબળું પાડી શકે છે. જાણો રક્ત દૂષિત થવાના કારણો અને આયુર્વેદિક ઉપાયો આ વીડિયોમાં.

વધુ આયુર્વેદિક ટિપ્સ માટે અમને Follow કરો! 👣

14/02/2026

क्या आप जानते हैं कि आयुर्वेद में गंजेपन (Khalitya) का उपचार दोषों के संतुलन से किया जाता है?
जब शरीर में 'पित्त' बढ़ जाता है, तो रोम छिद्र बंद हो जाते हैं। हमारा आयुर्वेदिक उपचार केवल ऊपर से नहीं, बल्कि शरीर के अंदरूनी दोषों को शांत कर बालों को जड़ों से पोषण देता है।
✅ 100% आयुर्वेद औषधिया
✅ कोई साइड इफेक्ट नहीं
✅ जड़ से समाधान

💡Health Tips💡AROGYA KATHAN by Arogyadeep Ayurvedaકેશપાત (Hair Fall) ફક્ત સ્કાલ્પની સમસ્યા નથી ❌આ છે વાત-પિત્ત-કફ અને ધાત...
10/02/2026

💡Health Tips💡AROGYA KATHAN by Arogyadeep Ayurveda

કેશપાત (Hair Fall) ફક્ત સ્કાલ્પની સમસ્યા નથી ❌
આ છે વાત-પિત્ત-કફ અને ધાતુ દુષ્ટિનું પરિણામ ✔️
દરેક ખરતો વાળ એક સંકેત છે…
શરીરનું સંતુલન બગડી રહ્યું છે ⚖️

આયુર્વેદ ખરતા વાળ વિશે શું કહે છે?
એ 👉 Swipe કરીને જાણો 🌿

રાજકોટના માનનીય મહાનુભાવો દ્વારા 'આરોગ્યદિપ આયુર્વેદ'ની મુલાકાત! ✨🌱રાજકોટના લોકપ્રિય ધારાસભ્ય (MLA) ડૉ. દર્શિતાબેન શાહ એ...
08/02/2026

રાજકોટના માનનીય મહાનુભાવો દ્વારા 'આરોગ્યદિપ આયુર્વેદ'ની મુલાકાત! ✨🌱
રાજકોટના લોકપ્રિય ધારાસભ્ય (MLA) ડૉ. દર્શિતાબેન શાહ એ અમારા સ્ટોલની મુલાકાત લીધી અને ડૉ. મિતાલી જોષી પાસેથી આરોગ્યદિપ આયુર્વેદની પ્રોડક્ટ્સ વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી.
સાથે જ, રાજકોટ શહેરના મેયર શ્રીમતી નયનાબેન પેઠડીયા એ પણ અમારા મેડિકલ ઓફિસર ડૉ. મિતાલી જોષી પાસે ખાસ 'નાડી પરીક્ષણ' કરાવ્યું અને આયુર્વેદિક કન્સલ્ટિંગ દ્વારા આરોગ્યપ્રદ માર્ગદર્શન મેળવ્યું.
શહેરના અગ્રણી નેતાઓ જ્યારે આયુર્વેદ પર ભરોસો મૂકે છે, ત્યારે અમારો વિશ્વાસ બમણો થઈ જાય છે! 🤝

04/02/2026

🌿 આયુર્વેદ પર વિશ્વાસ= બાળક ના સ્વસ્થ ભવિષ્યની શરૂઆત 🌿
પ્રણવીબેન નિયમિત Dr.N'S SUVARNAPRASHAN લે છે જેનાથી તેમની Immunity (રોગ પ્રતિકારક શક્તિ), Memory (યાદશક્તિ), Digestion (પાચન શક્તિ), યોગ્ય વિકાશમાં તથા Theething (દાંત આવવાના) સમયે કેટલું લાભદાયી રહ્યું છે તે વિશે તેમના મમ્મી નો અભિપ્રાય....

ગૌરવશાળી સિદ્ધિ: બાળ આરોગ્ય ક્ષેત્રે 'આરોગ્યદીપ આયુર્વેદ'નું વધતું કદ 🏆દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપરમાં આરોગ્યદીપ આયુર્વેદની વ...
31/01/2026

ગૌરવશાળી સિદ્ધિ: બાળ આરોગ્ય ક્ષેત્રે 'આરોગ્યદીપ આયુર્વેદ'નું વધતું કદ 🏆
દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપરમાં આરોગ્યદીપ આયુર્વેદની વિશેષ નોંધ લેવા બદલ અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. બાળ આરોગ્ય પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને સેવાની આ એક પ્રતીતિ છે.

✨ બાળ સ્વાસ્થ્યમાં અમારું યોગદાન: છેલ્લા ઘણા સમયથી અમારી સંસ્થા બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે કાર્યરત છે. Dr.N’S સુવર્ણપ્રાશન દ્વારા હજારો બાળકોની રોગપ્રતિકારક શક્તિ (Immunity) વધારવામાં અને તેમને કુદરતી રીતે સ્વસ્થ રાખવામાં અમે નિમિત્ત બન્યા છીએ.

🛡️ વિશેષતા:
નિષ્ણાંત વૈદ્યોની ટીમ (ડૉ. આશિષ ભારાઈ & ડૉ. મિતાલી જોષી) દ્વારા ચોક્કસ નિદાન.
નબળી રોગપ્રતિકારક શક્તિ,પાચન, કૃમિ, યાદશક્તિ, એલર્જી, અને હાઈપર એક્ટિવિટી જેવી સમસ્યાઓનું આયુર્વેદિક સમાધાન.
સમાજમાં બાળ આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના સતત પ્રયાસો.

અમારા પર વિશ્વાસ મૂકવા બદલ તમામ વાલીઓનો હૃદયપૂર્વક આભાર. અમે વચનબદ્ધ છીએ કે આપના બાળકોના આરોગ્ય સાથે કોઈ જ બાંધછોડ નહીં! 🙅‍♂️

💡Health tips💡AROGYA KATHAN by Arogyadeep Ayurveda આયુર્વેદ મુજબ હિંગ્વાષ્ટક ચૂર્ણ એ ઉત્તમ દીપન-પાચન ઔષધ છે✨ સ્વસ્થ પાચન ...
29/01/2026

💡Health tips💡AROGYA KATHAN by Arogyadeep Ayurveda

આયુર્વેદ મુજબ હિંગ્વાષ્ટક ચૂર્ણ એ ઉત્તમ દીપન-પાચન ઔષધ છે
✨ સ્વસ્થ પાચન = સ્વસ્થ જીવન
આજથી પાચનનું ધ્યાન રાખો, આયુર્વેદને જીવનમાં અપનાવો 🌱
⚠️ ખાસ નોંધ: જો તમને પિત્ત ની વધુ તકલીફ હોય, તો આ ચૂર્ણ લેતા પહેલા આયુર્વેદિક નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

*પુષ્ય નક્ષત્ર નિમિતે ટોકન દરે સુવર્ણપ્રાશન કેમ્પ*(0 થી 16 વર્ષ ના બાળકો માટે)🌟 શું તમે તમારા બાળકની રોગપ્રતિકારક શક્તિ ...
27/01/2026

*પુષ્ય નક્ષત્ર નિમિતે ટોકન દરે સુવર્ણપ્રાશન કેમ્પ*
(0 થી 16 વર્ષ ના બાળકો માટે)

🌟 શું તમે તમારા બાળકની રોગપ્રતિકારક શક્તિ અને યાદશક્તિ વધારવા માંગો છો?

પુષ્ય નક્ષત્રના ખાસ અવસરે, આરોગ્યદીપ આયુર્વેદ દ્વારા આયોજિત "સુવર્ણપ્રાશન કેમ્પ" માં તમારા બાળકને આપો આયુર્વેદનું સુરક્ષા કવચ! 🛡️👶

સુવર્ણપ્રાશનના અદભૂત ફાયદાઓ: ✅ રોગપ્રતિકારક શક્તિ (Immunity) માં વધારો ✅ યાદશક્તિ અને એકાગ્રતામાં સુધારો ✅ પાચનશક્તિ અને શારીરિક વિકાસ ✅ માનસિક શાંતિ અને બૌદ્ધિક ક્ષમતામાં વધારો

🌿 આયુર્વેદિક ઔષધિઓ : સ્વર્ણ ભસ્મ, બ્રાહ્મી, શંખપુષ્પી, વચા, ગુડુચી અને અશ્વગંધા જેવી ઔષધિઓથી યુક્ત.

🗓️ તારીખ: રવિવાર, 01/02/2026 ⏰ સમય: સવારના 09:30 થી રાત્રીના 10:00
📍સ્થળ: આરોગ્યદીપ આયુર્વેદ 104, જયવર્ધિની કોમર્શિયલ, સાધુ વાસવાણી રોડ, રાજકોટ.

💰 ટોકન ફી: માત્ર ₹30/- (વ્યવસ્થાના ભાગરૂપે)
⚠️ નોંધ: ₹30 છૂટા લાવવા નમ્ર વિનંતી.

📞 રજીસ્ટ્રેશન માટે અત્યારે જ કોલ કરો: 81405 70004

💁🏻‍♀️ શું તમે પણ વાળ ખરવાનીસમસ્યાથી પરેશાન છો? મેળવો ૧૦૦% આયુર્વેદિકઉકેલ!સૌરાષ્ટ્રનું એકમાત્ર વિશ્વસનીય આરોગ્યદીપ આયુર્વ...
23/01/2026

💁🏻‍♀️ શું તમે પણ વાળ ખરવાની
સમસ્યાથી પરેશાન છો? મેળવો ૧૦૦% આયુર્વેદિક
ઉકેલ!

સૌરાષ્ટ્રનું એકમાત્ર વિશ્વસનીય આરોગ્યદીપ આયુર્વેદ હેર
કેર સેન્ટર હવે તમારા વાળની દરેક સમસ્યા માટે હાજર
છે. કેમિકલ છોડો અને આયુર્વેદ અપનાવો! 🌿

અમે નીચેની સમસ્યાઓનું સચોટ નિદાન કરીએ છીએ:
✅ હેર ફોલ અને ઉંદરી (Alopecia) ✅ નાની ઉંમરમાં
ટાલ પડવી ✅ ખોડો, ખંજવાળ અને માથામાં
ઇન્ફેક્શન ✅ સ્ટ્રેટનિંગ કે કેરાટિન પછી ડેમેજ થયેલા
વાળ ✅ વાળનો ગ્રોથ અટકી જવો

શા માટે અમને પસંદ કરવા? ✨ સંપૂર્ણ આયુર્વેદિક
સારવાર - કોઈ સાઈડ ઈફેક્ટ નહીં. ✨ ખૂબ જ
વ્યાજબી ખર્ચ. ✨ અનુભવી નિષ્ણાંતો દ્વારા તપાસ.

📍 આજે જ સંપર્ક કરો અને તમારા વાળને નવું જીવન
આપો! 📞 કોલ કરો: +91 81405 70004

બાળ આરોગ્ય by Arogyadeep Ayurveda,🏥Follow for daily health tips,🙋🧒 બાળ સ્વાસ્થ્ય અને આયુર્વેદઆયુર્વેદ અનુસાર બાળકનું સ્વ...
22/01/2026

બાળ આરોગ્ય by Arogyadeep Ayurveda,🏥
Follow for daily health tips,🙋

🧒 બાળ સ્વાસ્થ્ય અને આયુર્વેદ

આયુર્વેદ અનુસાર બાળકનું સ્વાસ્થ્ય ૩ આધાર પર ટકેલું છે 👇

🟢 આહાર (Diet)
🟢 વિહાર (Lifestyle)
🟢 આગ્નિ (Digestive fire)

જંકફૂડ, પેકેટવાળો ખોરાક અને શક્કરયુક્ત પીણાં
👉 આગ્નિ બગાડે છે,
👉 આમ (ઝેર જેવું પદાર્થ) ઊભું કરે છે
અને લાંબા ગાળે

❤️ હૃદય | 🩺 કિડની | 🎗️ ગંભીર રોગોનું કારણ બની શકે છે.
🌿 આયુર્વેદિક રક્ષણ – રોજની સરળ આદતો

🕉️ સવારે સમયસર ઉઠવું
🌞 સૂર્યપ્રકાશમાં રમવું
🏃‍♂️ દોડધામ અને ખેલકૂદ
📵 ખાવા સમયે મોબાઈલ નહીં

🩺 નિયમિત હેલ્થ ચેકઅપ + આગ્નિનું ધ્યાન
એ જ આયુર્વેદિક પ્રિવેન્શન છે.

💚 માતા-પિતાને સંદેશ.

બાળપણમાં આગ્નિ મજબૂત રાખશો
તો રોગો આપમેળે દૂર રહેશે.

👉 આયુર્વેદ માત્ર સારવાર નથી – સ્વસ્થ જીવનનું શાસ્ત્ર છે.

📢 આ સંદેશ શેર કરો
કારણ કે બાળ સ્વાસ્થ્ય = રાષ્ટ્રનું સ્વાસ્થ્ય 🌱

17/01/2026

નાનકડા ક્રિસ્ટી બેન 1 વર્ષના હતા ત્યારથી Dr.N'S Suvarnprashan Drops લઈ રહ્યા છે સુવર્ણપ્રાશન ચાલુ કર્યા પછી થી ક્રિસ્ટી બેન ને યાદશક્તિ hight and weight માં improvement જોવા મળ્યુ છે.અને પેટમાં દુ:ખાવો રેહતો એ મટી ગયો છે. ક્રિસ્ટી બેનના મમ્મી ની દ્રષ્ટિ એ Dr.N'S Suvarnprashan બાળકો માટે બધી રીતે સારા છે અને બાળકો નો યોગ્ય શારીરિક અને માનશીક વિકાશ માટે આપવા જરુરી છે.

✨ આરોગ્યદીપ આયુર્વેદ માટે ઐતિહાસિક ગૌરવની ક્ષણ! 🏆🌿અમને જણાવતા અત્યંત આનંદ થાય છે કે 'દિવ્ય ભાસ્કર ગોવા એવોર્ડ ૨૦૨૬' માં ...
15/01/2026

✨ આરોગ્યદીપ આયુર્વેદ માટે ઐતિહાસિક ગૌરવની ક્ષણ! 🏆🌿

અમને જણાવતા અત્યંત આનંદ થાય છે કે 'દિવ્ય ભાસ્કર ગોવા એવોર્ડ ૨૦૨૬' માં આરોગ્યદીપ આયુર્વેદના સ્થાપક ડૉ. નમન અજુડિયા અને શ્રીમતી રાધિકા અજુડિયાને પ્રતિષ્ઠિત "ગાર્ડિયન ઓફ પબ્લિક હેલ્થ ફોર ક્વોલિટી આયુર્વેદ મેડિસિન" (Guardian of Public Health For Quality Ayurveda Medicine) એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે! ✨

આ સન્માન સમાજને બહેતર સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને પ્રમાણિત આયુર્વેદિક દવાઓ તેમજ કોસ્મેટિક્સ ઉત્પાદનો પૂરા પાડવાની અમારી નિષ્ઠાનું પરિણામ છે.

કોઈપણ સફળતા ટીમ વર્ક વગર અધૂરી છે. અમે આ સફળતાનો શ્રેય અમારા સાથીદારો સાથે વહેંચીએ છીએ: 🤝 અમારા પ્રોફેશનલ સર્વિસ પાર્ટનર, ડૉ. આશિષ ભરાઈ. 👩‍⚕️👩‍⚕️ આરોગ્યદીપ આયુર્વેદની સમગ્ર કન્સલ્ટિંગ ટીમ ડૉ. ઉર્વી, ડૉ. મિતાલી અને ડૉ. ધારા તમારા અમૂલ્ય યોગદાન બદલ આભાર!

અમારા પર વિશ્વાસ મુકવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર. આ એવોર્ડ અમને તમારી વધુ સારી સેવા કરવા માટે પ્રેરણા આપે છે. 🙏

✨ A Proud Moment for Arogyadeep Ayurveda! 🏆🌿

We are immensely honored and thrilled to announce that Arogyadeep Ayurveda founders, Dr. Naman Ajudiya & Mrs. Radhika Ajudiya, have been awarded the prestigious "Guardian of Public Health For Quality Ayurveda Medicine" at the Divya Bhaskar Goa Award 2026! ✨

This recognition is a testament to our unwavering commitment to providing society with the highest quality, standardized Ayurvedic medicines and herbal cosmetic products for better health and holistic wellness.

Success is never a solo journey. We proudly share this achievement with our incredible support system: 🤝 Our professional service partner, Dr. Ashish Bharai. 👩‍⚕️👩‍⚕️ The entire Arogyadeep Ayurveda Consulting Team Dr. Urvi Dr. Mitali & Dr. Dhara. Thank you for your dedication and hard work!

And a heartfelt thank you to all our patrons for trusting us with your health. This award fuels our mission to serve you better. 🙏

Address

104, 105, Jay Vardhini Commercial, O. P. P. Vibrant Hospital Sadhuvaswani Road
Rajkot
360005

Opening Hours

Monday 11am - 8pm
Tuesday 11am - 8pm
Wednesday 11am - 8pm
Thursday 11am - 8pm
Friday 11am - 8pm
Saturday 11am - 7pm

Telephone

8140570004

Alerts

Be the first to know and let us send you an email when Arogyadeep Ayurveda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Arogyadeep Ayurveda:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram