Arogyadeep Ayurveda

Arogyadeep Ayurveda "Cure your disease with Dr. N’s care''

Arogydeep Ayurveda commited to provide best quality Ayurveda Medicine, Healthcare & personal care product on time to our customers to build long term relationship, It is a prime vision of our company. Customer satisfaction is our satisfaction, Our mission is to make our clients Happy and satisfied with our vast range of product lines.

શું દવાઓ લેવા છતાં પેટની સમસ્યા મટતી નથી? 🛑ઘણી બધી એલોપેથી દવાઓ લીધા પછી પણ જો ગેસ, એસિડિટી કે કબજિયાત પીછો નથી છોડતી, ત...
07/03/2026

શું દવાઓ લેવા છતાં પેટની સમસ્યા મટતી નથી? 🛑

ઘણી બધી એલોપેથી દવાઓ લીધા પછી પણ જો ગેસ, એસિડિટી કે કબજિયાત પીછો નથી છોડતી, તો આયુર્વેદ જ સાચો રસ્તો છે! 🌿

✔ ગેસ
✔ એસિડિટી
✔ અપચો
✔ ફેટી લિવર
✔ પેટમાં ભારેપણું
✔ વારંવાર ખાટા ઓડકાર
✔ પેટમાં દુખાવો
તો હવે ચિંતા નહીં.

🌿 આરોગ્યદીપ આયુર્વેદ દ્વારા પેટના તમામ રોગો માટે વિશેષ આયુર્વેદિક સારવાર કેમ્પ

👨‍⚕️ માર્ગદર્શન: ડૉ. આશિષ ભારાઈ
(ચીફ કન્સલ્ટિંગ ડૉક્ટર – આરોગ્યદીપ આયુર્વેદ)

💰 નિદાન ફી: માત્ર ₹100

📅 તારીખ: 11/03/2026, બુધવાર
⏰ સમય: સવારે 10 થી સાંજે 7
સ્થળ: આરોગ્યદીપ આયુર્વેદ, જયવર્ધિની કોમર્શિયલ, શિલ્પન ટાવર સામે, સાધુ વાસવાણી રોડ, રાજકોટ.

📞 એપોઇન્ટમેન્ટ માટે કોલ કરો: 81405 70004

05/03/2026

ગર્ભાવસ્થા દરમિયાન બાળકના શ્રેષ્ઠ વિકાસ માટે આયુર્વેદનું વરદાન! ✨

દિવ્યાબેનનો અનુભવ સાંભળો, જેઓ પ્રેગ્નેન્સીના ૫ માં મહિનાથી Dr.N'S Suvarnaprashan (સુવર્ણપ્રાશન) લઈ રહ્યા છે. શરૂઆતના મહિનાઓમાં આવેલી તકલીફો બાદ, Dr.N'S Suvarnaprashan (સુવર્ણપ્રાશન) ના ઉપયોગથી સોનોગ્રાફી રિપોર્ટ્સમાં બાળકના વિકાસમાં અદભૂત સુધારો જોવા મળ્યો છે. 🤰👶

શા માટે Dr.N'S Suvarnaprashan (સુવર્ણપ્રાશન)?

બાળકના શારીરિક અને માનસિક વિકાસમાં મદદરૂપ.

માતા અને બાળકની રોગપ્રતિકારક શક્તિ (Immunity) વધારે છે.

૧૦૦% શુદ્ધ અને આયુર્વેદિક.

તમારા આવનાર બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ સંપર્ક કરો.
📞 સંપર્ક: 81405 70004
📍 આરોગ્યદિપ આયુર્વેદ

When it comes to your baby… “chemical-free” isn’t a trend. It’s a responsibility.At Arogyadeep Ayurveda, we believe:Less...
03/03/2026

When it comes to your baby… “chemical-free” isn’t a trend. It’s a responsibility.

At Arogyadeep Ayurveda, we believe:
Less Chemicals = More Protection.

🚫 No Artificial Fragrance
🚫 No Artificial Colors
🚫 No Harsh Ingredients

Only gentle care that protects your baby’s natural skin barrier.

Because safety comes before fragrance.
Protection comes before appearance.

Choose wisely. Choose gentle. 💚

Every bath should feel like love, not risk. 💚

Because safe babies = peaceful parents.

📞 +91 81405 70004

02/03/2026

✨ શું તમે જાણો છો ‘મંજિષ્ઠા’ના આ છુપાયેલા ફાયદા? 🌿

🩸 રક્ત શુદ્ધિકરણમાં મદદરૂપ
💪 ઈમ્યુનિટી વધારવામાં સહાયક
👩‍🦰 ત્વચા અને હોર્મોન બેલેન્સ માટે લાભદાયક
🦴 સોજા અને સાંધાના દુખાવામાં રાહતકારક

આયુર્વેદમાં મંજિષ્ઠા એક શક્તિશાળી રક્તશોધક ઔષધી તરીકે ઓળખાય છે.
મંજિષ્ઠા શરીરને અંદરથી શુદ્ધ અને તંદુરસ્ત બનાવે છે.
ઔષધિઓનો ઉપયોગ હંમેશા નિષ્ણાતના માર્ગદર્શન મુજબ જ કરવો જોઈએ.

📌 આરોગ્ય ને Follow વધુ આરોગ્ય માહિતી માટે

📰 ટાઈમ્સ ઓફ ઈન્ડિયા (અમદાવાદ) માં વિશેષ લેખ પ્રકાશિત! વિષય: "Rising Health Concerns in Children: Need for Lifestyle Refo...
25/02/2026

📰 ટાઈમ્સ ઓફ ઈન્ડિયા (અમદાવાદ) માં વિશેષ લેખ પ્રકાશિત!

વિષય: "Rising Health Concerns in Children: Need for Lifestyle Reform and Role of Ayurveda"

આજના આધુનિક અને ઝડપી યુગમાં બાળકોના સ્વાસ્થ્ય સામે અનેક પડકારો ઉભા થયા છે. આ ગંભીર વિષય પર આરોગ્યદીપ આયુર્વેદ કંપની ના સ્થાપક ડૉ. નમન અજુડિયા અને ચીફ કન્સલ્ટન્ટ ડૉ. આશિષ ભારાઈ દ્વારા બાળકોની જીવનશૈલીમાં સુધાર અને આયુર્વેદના મહત્વ વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

⚠️ આજના બાળકો સામે મુખ્ય સ્વાસ્થ્ય જોખમો:
બહારનું જંક ફૂડ: પ્રોસેસ્ડ સ્નેક્સ અને વધુ પડતી ખાંડનો આહાર.
સ્ક્રીન એડિક્શન: મેદાની રમતોનો અભાવ અને અનિયમિત ઊંઘ.
નબળી ઇમ્યુનિટી: પ્રદૂષણ અને કેમિકલયુક્ત ખોરાકને કારણે વધતી બીમારીઓ.
ગંભીર સમસ્યાઓ: નાની ઉંમરે મેદસ્વીતા (Obesity), ફેટી લિવર અને માનસિક તણાવ.

🌱 આયુર્વેદિક ઉકેલ અને જીવનશૈલી:
આરોગ્યદીપ આયુર્વેદ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે આયુર્વેદિક ‘દિનચર્યા’ અને ઔષધો પર ભાર મૂકવામાં આવ્યો છે:

સુવર્ણ પ્રાશન: મગજના વિકાસ અને ઉત્તમ રોગપ્રતિકારક શક્તિ માટે.
ચ્યવનપ્રાશ: શારીરિક ક્ષમતા અને શ્વસનતંત્રની મજબૂતી માટે.
કુદરતી સુરક્ષા: ગિલોય, હળદર, ત્રિફળા અને કોલોસ્ટ્રમ દ્વારા કુદરતી રીતે રોગપ્રતિકારક શક્તિમાં વધારો.
સંતુલિત આહાર: ઘરે બનાવેલો તાજો ખોરાક અને ફળોનો આગ્રહ.

✨ આરોગ્યદીપ આયુર્વેદ – સ્વસ્થ અને શક્તિશાળી પેઢીના નિર્માણ માટે સદાય કાર્યરત.

📍 રાજકોટ (હેડ ઓફિસ): 104-105, જયવર્ધિની કોમર્શિયલ કોમ્પ્લેક્સ, વાઈબ્રન્ટ હોસ્પિટલ સામે, સાધુ વાસવાણી રોડ.
📍 પોરબંદર (બ્રાન્ચ): 401, જે.પી. રોયલ કોમ્પ્લેક્સ, કમલા બાગ પાસે.

📞 સંપર્ક: +91-90545 70004

*પુષ્ય નક્ષત્ર નિમિતે ટોકન દરે સુવર્ણપ્રાશન કેમ્પ*(0 થી 16 વર્ષ ના બાળકો માટે)🌟 શું તમે તમારા બાળકની રોગપ્રતિકારક શક્તિ ...
25/02/2026

*પુષ્ય નક્ષત્ર નિમિતે ટોકન દરે સુવર્ણપ્રાશન કેમ્પ*
(0 થી 16 વર્ષ ના બાળકો માટે)

🌟 શું તમે તમારા બાળકની રોગપ્રતિકારક શક્તિ અને યાદશક્તિ વધારવા માંગો છો?

પુષ્ય નક્ષત્રના ખાસ અવસરે, આરોગ્યદીપ આયુર્વેદ દ્વારા આયોજિત "સુવર્ણપ્રાશન કેમ્પ" માં તમારા બાળકને આપો આયુર્વેદનું સુરક્ષા કવચ! 🛡️👶

સુવર્ણપ્રાશનના અદભૂત ફાયદાઓ: ✅ રોગપ્રતિકારક શક્તિ (Immunity) માં વધારો ✅ યાદશક્તિ અને એકાગ્રતામાં સુધારો ✅ પાચનશક્તિ અને શારીરિક વિકાસ ✅ માનસિક શાંતિ અને બૌદ્ધિક ક્ષમતામાં વધારો

🌿 આયુર્વેદિક ઔષધિઓ : સ્વર્ણ ભસ્મ, બ્રાહ્મી, શંખપુષ્પી, વચા, ગુડુચી અને અશ્વગંધા જેવી ઔષધિઓથી યુક્ત.

🗓️ તારીખ: શનિવાર, 28/02/2026 ⏰ સમય: સવારના 09:40 થી રાત્રીના 10:00 📍સ્થળ: આરોગ્યદીપ આયુર્વેદ 104, જયવર્ધિની કોમર્શિયલ, સાધુ વાસવાણી રોડ, રાજકોટ.

💰 ટોકન ફી: માત્ર ₹30/- (વ્યવસ્થાના ભાગરૂપે) ⚠️ નોંધ: ₹30 છૂટા લાવવા નમ્ર વિનંતી.

📞 રજીસ્ટ્રેશન માટે અત્યારે જ કોલ કરો: 81405 70004 🔗

માત્ર યાદશક્તિ નહીં… બ્રાહ્મી બનાવે તમારા બાળકનું તેજસ્વી ભવિષ્ય!આયુર્વેદમાં બ્રાહ્મીને “મેધ્ય રસાયણ” કહેવામાં આવે છે – ...
24/02/2026

માત્ર યાદશક્તિ નહીં… બ્રાહ્મી બનાવે તમારા બાળકનું તેજસ્વી ભવિષ્ય!

આયુર્વેદમાં બ્રાહ્મીને “મેધ્ય રસાયણ” કહેવામાં આવે છે – એટલે કે મગજને પોષણ આપતી અદ્ભુત ઔષધી 🌿

✔ યાદશક્તિમાં વધારો
✔ એકાગ્રતા અને Learning Power મજબૂત
✔ ADHD જેવી ચંચળતામાં સહાયક
✔ મગજના Neurons ને રક્ષણ અને પોષણ

બ્રાહ્મીમાં રહેલા Bacosides, Bacopasaponins, Alkaloids અને Saponins જેવા શક્તિશાળી Phytochemicals બાળકના બૌદ્ધિક વિકાસને ઉત્તમ વેગ આપે છે 🚀

આજના સ્પર્ધાત્મક યુગમાં માત્ર મહેનત પૂરતી નથી… “એકાગ્ર મગજ” જરૂરી છે!

👨‍👩‍👧‍👦 શું તમે તમારા બાળકને કુદરતી રીતે તેજસ્વી અને આત્મવિશ્વાસી બનાવા તૈયાર છો?

Dr.N’S બ્રાહ્મી ટેબ્લેટ કેમ પસંદ કરવી?
🔹 સામાન્ય પાવડર કરતા ૧૦ ગણી વધુ અસરકારક.
🔹 લેવામાં સરળ અને ચોક્કસ માત્રા (Perfect Dosage).
🔹 ૧૦૦% સુરક્ષિત અને ક્લિનિકલી સાબિત.

બાળકની એકાગ્રતા અને IQ વધારવા માટેનું સૌથી શક્તિશાળી ડગલું! 👣

તમારા બાળકને આપો આયુર્વેદનું રક્ષણ અને તેજ બુદ્ધિનું વરદાન. વધુ જાણકારી માટે સ્લાઇડ્સ જુઓ! ➡️

બાળ આરોગ્ય by Arogyadeep Ayurveda,🏥
Follow for daily health tips,🙋
Contact: +91 81405 70004

📢 દિવ્ય ભાસ્કર માં પ્રકાશિત ખાસ સમાચાર👶✨ આજના પ્રદૂષિત વાતાવરણ, જંક ફૂડ અને બદલાતી જીવનશૈલીના કારણે બાળકોની ઇમ્યુનિટી પર...
21/02/2026

📢 દિવ્ય ભાસ્કર માં પ્રકાશિત ખાસ સમાચાર

👶✨ આજના પ્રદૂષિત વાતાવરણ, જંક ફૂડ અને બદલાતી જીવનશૈલીના કારણે બાળકોની ઇમ્યુનિટી પર સીધી અસર થાય છે. આવા સમયમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે યોગ્ય પોષણ ખૂબ જ જરૂરી છે.

🥛 Colostrum (ગોપીયુષ) એ પ્રકૃતિનું અમૃત માનવામાં આવે છે. તેમાં રહેલા Immunoglobulins, Growth Factors અને Micronutrients બાળકોની –
✔️ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં
✔️ વારંવાર થતી સર્દી-ખાંસી સામે રક્ષણમાં
✔️ શારીરિક અને માનસિક વિકાસમાં
✔️ હાડકાં અને માસલ્સ મજબૂત બનાવવામાં
મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

💛 Dr.N’S Colostrum Tablet બાળકોને ભાવે તેવા સ્વાદમાં ઉપલબ્ધ હોવાથી તેઓ સરળતાથી સ્વીકારી શકે છે અને રોજિંદા પોષણમાં ઉમેરો કરી શકે છે.

👨‍👩‍👧‍👦 પેરેન્ટ્સ માટે સંદેશ:
બાળકોની તંદુરસ્ત ઇમ્યુનિટી એ જ તેમના ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે. યોગ્ય માર્ગદર્શન હેઠળ Colostrum જેવી આયુર્વેદિક પોષક પૂરક વસ્તુઓ બાળકોના સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થઈ શકે છે.

📍 વધુ માહિતી માટે આરોગ્યદિપ આયુર્વેદ નો સંપર્ક કરો.

17/02/2026

સ્વચ્છ રક્ત, સ્વસ્થ જીવન! 🩸🌱

લોહીમાં રહેલા ઝેરી તત્વો (Toxins) તમારા શરીરને અંદરથી નબળું પાડી શકે છે. જાણો રક્ત દૂષિત થવાના કારણો અને આયુર્વેદિક ઉપાયો આ વીડિયોમાં.

વધુ આયુર્વેદિક ટિપ્સ માટે અમને Follow કરો! 👣

14/02/2026

क्या आप जानते हैं कि आयुर्वेद में गंजेपन (Khalitya) का उपचार दोषों के संतुलन से किया जाता है?
जब शरीर में 'पित्त' बढ़ जाता है, तो रोम छिद्र बंद हो जाते हैं। हमारा आयुर्वेदिक उपचार केवल ऊपर से नहीं, बल्कि शरीर के अंदरूनी दोषों को शांत कर बालों को जड़ों से पोषण देता है।
✅ 100% आयुर्वेद औषधिया
✅ कोई साइड इफेक्ट नहीं
✅ जड़ से समाधान

💡Health Tips💡AROGYA KATHAN by Arogyadeep Ayurvedaકેશપાત (Hair Fall) ફક્ત સ્કાલ્પની સમસ્યા નથી ❌આ છે વાત-પિત્ત-કફ અને ધાત...
10/02/2026

💡Health Tips💡AROGYA KATHAN by Arogyadeep Ayurveda

કેશપાત (Hair Fall) ફક્ત સ્કાલ્પની સમસ્યા નથી ❌
આ છે વાત-પિત્ત-કફ અને ધાતુ દુષ્ટિનું પરિણામ ✔️
દરેક ખરતો વાળ એક સંકેત છે…
શરીરનું સંતુલન બગડી રહ્યું છે ⚖️

આયુર્વેદ ખરતા વાળ વિશે શું કહે છે?
એ 👉 Swipe કરીને જાણો 🌿

રાજકોટના માનનીય મહાનુભાવો દ્વારા 'આરોગ્યદિપ આયુર્વેદ'ની મુલાકાત! ✨🌱રાજકોટના લોકપ્રિય ધારાસભ્ય (MLA) ડૉ. દર્શિતાબેન શાહ એ...
08/02/2026

રાજકોટના માનનીય મહાનુભાવો દ્વારા 'આરોગ્યદિપ આયુર્વેદ'ની મુલાકાત! ✨🌱
રાજકોટના લોકપ્રિય ધારાસભ્ય (MLA) ડૉ. દર્શિતાબેન શાહ એ અમારા સ્ટોલની મુલાકાત લીધી અને ડૉ. મિતાલી જોષી પાસેથી આરોગ્યદિપ આયુર્વેદની પ્રોડક્ટ્સ વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી.
સાથે જ, રાજકોટ શહેરના મેયર શ્રીમતી નયનાબેન પેઠડીયા એ પણ અમારા મેડિકલ ઓફિસર ડૉ. મિતાલી જોષી પાસે ખાસ 'નાડી પરીક્ષણ' કરાવ્યું અને આયુર્વેદિક કન્સલ્ટિંગ દ્વારા આરોગ્યપ્રદ માર્ગદર્શન મેળવ્યું.
શહેરના અગ્રણી નેતાઓ જ્યારે આયુર્વેદ પર ભરોસો મૂકે છે, ત્યારે અમારો વિશ્વાસ બમણો થઈ જાય છે! 🤝

Address

104, 105, Jay Vardhini Commercial, O. P. P. Vibrant Hospital Sadhuvaswani Road
Rajkot
360005

Opening Hours

Monday 11am - 8pm
Tuesday 11am - 8pm
Wednesday 11am - 8pm
Thursday 11am - 8pm
Friday 11am - 8pm
Saturday 11am - 7pm

Telephone

8140570004

Alerts

Be the first to know and let us send you an email when Arogyadeep Ayurveda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Arogyadeep Ayurveda:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram