07/03/2026
શું દવાઓ લેવા છતાં પેટની સમસ્યા મટતી નથી? 🛑
ઘણી બધી એલોપેથી દવાઓ લીધા પછી પણ જો ગેસ, એસિડિટી કે કબજિયાત પીછો નથી છોડતી, તો આયુર્વેદ જ સાચો રસ્તો છે! 🌿
✔ ગેસ
✔ એસિડિટી
✔ અપચો
✔ ફેટી લિવર
✔ પેટમાં ભારેપણું
✔ વારંવાર ખાટા ઓડકાર
✔ પેટમાં દુખાવો
તો હવે ચિંતા નહીં.
🌿 આરોગ્યદીપ આયુર્વેદ દ્વારા પેટના તમામ રોગો માટે વિશેષ આયુર્વેદિક સારવાર કેમ્પ
👨⚕️ માર્ગદર્શન: ડૉ. આશિષ ભારાઈ
(ચીફ કન્સલ્ટિંગ ડૉક્ટર – આરોગ્યદીપ આયુર્વેદ)
💰 નિદાન ફી: માત્ર ₹100
📅 તારીખ: 11/03/2026, બુધવાર
⏰ સમય: સવારે 10 થી સાંજે 7
સ્થળ: આરોગ્યદીપ આયુર્વેદ, જયવર્ધિની કોમર્શિયલ, શિલ્પન ટાવર સામે, સાધુ વાસવાણી રોડ, રાજકોટ.
📞 એપોઇન્ટમેન્ટ માટે કોલ કરો: 81405 70004