15/01/2026
શિરોધારા એક આયુર્વેદિક અસરકારક પંચકર્મ થેરાપી છે, જેમાં કપાળ પર સતત હૂંફાળું ઔષધીય ઉકાળો અથવા તેલ ધીમે ધીમે વહેવા દેવામાં આવે છે. આ પ્રક્રિયા મન અને મગજને ઊંડો આરામ આપે છે.
શિરોધારાથી.....
સ્ટ્રેસ, ચિંતા, ઓવર થીંકીંગ અને માનસિક તનાવમાં ઘટાડો કરે છે
માથાનો દુખાવો કે ઊંઘની સમસ્યામાં સુધારા લાવે છે
આજની વ્યસ્ત જીવનશૈલીમાં શિરોધારા એક natural stress reset તરીકે કામ કરે છે.
📍જોગી પંચકર્મ હોસ્પિટલમાં આયુર્વેદિક શિરોધારા સારવાર
📩 એપોઇન્ટમેન્ટ માટે આજે જ DM કરો