Shashwat Ayurved

  • Home
  • Shashwat Ayurved

Shashwat Ayurved Here At "Shashwat Ayurved" we cure all kind of diseases with authentic ayurvedik medicine...
We off

08/12/2025
04/12/2025

શાશ્વત આયુર્વેદ દ્વારા વ્યંધત્વ ની સારવાર નું પરિણામ..

14/10/2025

Suvarnprashan is ready to boost immunity development of mental and physical health.. 🧠💪
SHASHWAT AYURVED

સુંઠ*^*^*    ચોમાસુ બરાબર જામી ગયું છે. વાતાવરણમાં ભેજને લીધે કોઇવાર ઠંડી પણ લાગે. ઘરમાંજ હોવા છતાં શરદી, ઉધરસ, તાવની તક...
20/08/2025

સુંઠ
*^*^*
ચોમાસુ બરાબર જામી ગયું છે. વાતાવરણમાં ભેજને લીધે કોઇવાર ઠંડી પણ લાગે. ઘરમાંજ હોવા છતાં શરદી, ઉધરસ, તાવની તકલીફ થાય છે. પાચનશક્તિ મંદ પડે છે. થોડુંક ખાઇએ તોપણ પેટમાં ભાર લાગે.

ઉપાય આ પ્રમાણે-

🌷બહુ ઠંડી લાગે તો એક નાની ચમચી સુંઠ લઈ હાથમાં બરાબર ઘસવી થોડીવારમાં ગરમાટો આવી જશે.

🌷રાત્રે સુતી વખતે શુદ્ધ ઘી પગનાં તળિયામાં ઘસવું અને થોડી સુંઠવાળા હાથ ઘસવા.

🌷એક ચમચી શુદ્ધ ઘી, એક ચમચી ગોળ અને એક ચમચી સુંઠ બરાબર ભેગા કરી નાની નાની ગોળીઓ બનાવવી. દિવસમાં બે વાર લેવી. શરીરમાં કસર જેવું નહીં લાગે.

🌷ઘઉંના લોટની દેશી ઘીની ગોળપાપડી બનાવે તેમાં એક નાની ચમચી સુંઠ ઉમેરી એક ડબ્બામાં નજર સામે જ મૂકી રાખવી. જમ્યા પછી કોઈ મીઠાઈ ખાવાનું મન થાય ત્યારે ઘણીજ કામ લાગશે. ઘરે બનાવેલી હોવાથી કોઈ આડઅસર પણ નહીં થાય.

🌷ઉધરસ આવે ત્યારે હળદર, અજમો, એલચી અને સુંઠવાળું દૂધ બેત્રણ ઉભરા લાવી હુંફાળું પીવું. ગળાને શેક થશે અને ઘણો આરામ મળશે.

પેલી કહેવત છેને...
કે ," સાવ આદુની સુંઠ જેવી છે. "
આદુ તો કામનું અને સુંઠ પણ ઘણી કામની.

*Dr.NAMRATA DALSANIYA*
*SHASHWAT AYURVED*

શાશ્વત આયુર્વેદ દ્વારા શુક્રાણુની ખામી ની સારવાર મા પરિણામ        ...
24/05/2025

શાશ્વત આયુર્વેદ દ્વારા શુક્રાણુની ખામી ની સારવાર મા પરિણામ

...

ચામડી ની તકલીફ ની સારવાર શાશ્વત આયુર્વેદ દ્વારા
12/05/2025

ચામડી ની તકલીફ ની સારવાર શાશ્વત આયુર્વેદ દ્વારા

Suvarnprashan is ready to boost immunity, development of mental and physical health.. 🧠💪🏻..
03/05/2025

Suvarnprashan is ready to boost immunity, development of mental and physical health.. 🧠💪🏻..

Suvarnprashan is ready to boost immunity, development of mental and physical health.. 🧠💪🏻..
06/04/2025

Suvarnprashan is ready to boost immunity, development of mental and physical health.. 🧠💪🏻..

શાશ્વત આયુર્વેદ દ્વારા કરવામાં આવેલ થાઈરોઈડ  તકલીફ ની સારવાર નું પરિણામ... .ayurved
21/03/2025

શાશ્વત આયુર્વેદ દ્વારા કરવામાં આવેલ
થાઈરોઈડ તકલીફ ની સારવાર નું પરિણામ...
.ayurved

LOW AMH,  વ્યંધત્વ નું કારણ ની આયુર્વેદ દ્વારા સારવાર
14/03/2025

LOW AMH, વ્યંધત્વ નું કારણ ની આયુર્વેદ દ્વારા સારવાર

Address


395006

Telephone

+919429577569

Website

Alerts

Be the first to know and let us send you an email when Shashwat Ayurved posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram