18/01/2026
શું તમને વારંવાર શરદી થઈ જાય છે? 🤧
તો તેનું કારણ માત્ર હવામાન નથી!
👉 આયુર્વેદ મુજબ ઘણીવાર આપણી અંદર છુપાયેલા આંસુઓ (અશ્રુ વેગ) પણ કારણ બની શકે છે.
ચરક સંહિતા અનુસાર અશ્રુ વેગને દબાવવો એ શરીર માટે હાનિકારક છે.
⚠️ અશ્રુ વેગને રોકવાથી:
• પ્રતિશ્યાય (જીવલેણ શરદી)
• હૃદય રોગ
• નેત્ર રોગ
• ભ્રમ જેવી ગંભીર તકલીફો થઈ શકે છે
🌿 ભાવનાઓને દબાવો નહીં, તેને વહેવા દો.
🚫 કુદરતી વેગને રોકવું એ રોગને આમંત્રણ આપવું છે.
✨ આયુર્વેદ અપનાવો | સ્વસ્થ રહો | મસ્ત રહો
📍 Surat
📩 વધુ માર્ગદર્શન માટે DM કરો