Atrey Ayurved And Panchkarm Hospital

Atrey Ayurved And Panchkarm Hospital Dr. Sandip B. Nakum
M.D (Ayurved)
Consultant ayurved physician

19/12/2025

આત્રેય આયુર્વેદ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં
તમારી સારવાર માટે સંપૂર્ણ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે ✅

🔹 દરેક કંપનીના મેડિકલ ક્લેઇમ તથા કેશલેસ સુવિધા
🔹 General Room | Special Room | Deluxe Room
🔹 સંપૂર્ણ સજ્જ પંચકર્મ કક્ષ
🔹 આધુનિક ઓપરેશન રૂમ
🔹 લેસર પદ્ધતિથી ઓપરેશનની સુવિધા

આયુર્વેદિક સારવાર સાથે આધુનિક સુવિધાઓ –
તમારા સ્વાસ્થ્ય માટે એક વિશ્વસનીય પસંદગી 🌿

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો
📍 Atreya Ayurved Multispeciality Hospital, Surat

માઈગ્રેન માત્ર સામાન્ય માથાનો દુખાવો નથી ❗આ એક ન્યુરોલોજિકલ સમસ્યા છે, જેને અવગણશો તો જીવનની ગુણવત્તા પર અસર કરે છે.🔹 વા...
16/12/2025

માઈગ્રેન માત્ર સામાન્ય માથાનો દુખાવો નથી ❗
આ એક ન્યુરોલોજિકલ સમસ્યા છે, જેને અવગણશો તો જીવનની ગુણવત્તા પર અસર કરે છે.

🔹 વારંવાર માથાનો દુખાવો
🔹 ઉલટી / ઉબકા
🔹 લાઈટ કે અવાજથી તકલીફ
🔹 આંખ સામે ઝબકારાં (Aura)
🔹 ખૂબ થાક લાગવો

👉 આયુર્વેદમાં માઈગ્રેનને મૂળ કારણથી સુધારવાની સારવાર ઉપલબ્ધ છે.
નિયમિત જીવનશૈલી, યોગ્ય આહાર અને આયુર્વેદિક ઉપચારથી રાહત શક્ય છે 🌿

📞 આજે જ સલાહ લો
📍 Atreya Ayurved Multispeciality Hospital, Surat


#માઈગ્રેન
#માથાનોદુખાવો
















11/12/2025

🤧 શું તમે બગાસા નો વેગ રોકો છો?

આવું કરવાથી શરીર પર ગંભીર અસર પડી શકે છે 👇

❌ આંચકી આવવી
❌ કંપન / ધ્રુજારી થવી
❌ શરીરમાં જકડામણ
❌ મગજ અને નસો પર દબાણ

આયુર્વેદ પ્રમાણે બગાસા એક પ્રાકૃતિક વેગ છે, તેને રોકવાથી શરીરમાં દોષો વધે છે અને ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

👉 સ્વાભાવિક વેગને દબાવો નહીં — શરીરને નુકસાન થાય છે.

📍 Atreya Ayurved Multispeciality Hospital
📞 9081039020

07/10/2025

⚠️ શું તમે ઉબકા કે ઉલ્ટી માટે એન્ટિએમેટિક દવા લો છો?

આવી દવાઓ મગજમાં સેરોટોનિન અને ડોપામીન જેવા ન્યુરોટ્રાન્સમીટરને બ્લોક કરે છે,
જેના કારણે થાય છે —
❌ પાચન ખરાબ થવું
❌ ઊંઘ અને યાદશક્તિ પર અસર
❌ ચામડી પર ગંભીર રોગો:શરીર માં કોઘ નીકળવો, ખંજવાળ, ધાધર, કાળા ડાઘ, સોરાયસિસ, એક્ઝિમા જેવા ન મટવાનાં ચામડીના ગંભીર રોગો

🌿 ઉપચાર શું છે?
અત્રેય આયુર્વેદમાં વામન, વિરેચન, બસ્તિ, નસ્ય, રક્તમોક્ષણ જેવી પંચકર્મ સારવારથી આવા રોગો જડથી મટાડી શકાય છે.

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 9081039020
📍 Atreya Ayurved Multispeciality Hospital, Surat




















03/10/2025

🚫 શું તમે વારંવાર વાછૂટ (fart) રોકો છો?

આ સામાન્ય લાગે છે, પરંતુ વાસ્તવમાં ગંભીર બિમારીઓને આમંત્રિત કરી શકે છે 👇

❌ માથાનો દુખાવો
❌ શ્વાસની તકલીફ
❌ હૃદયમાં જકડામણ
❌ હિચકી આવવી
❌ વારંવાર શરદી થવી
❌ ગેસનો ભરાવો
❌ કબજીયાત

🌿 પાચનતંત્રને સ્વસ્થ રાખો, કુદરતી જીવનશૈલી અપનાવો.

👉 વધુ માર્ગદર્શન માટે સંપર્ક કરો – અત્રેય આયુર્વેદ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ

🌿 दाद मुक्त सूरत अभियान 🌿क्या आप भी बार-बार दवाइयां लेकर थक गए हैं?अब आयुर्वेद के माध्यम से दाद की समस्या का जड़ से समाध...
25/09/2025

🌿 दाद मुक्त सूरत अभियान 🌿
क्या आप भी बार-बार दवाइयां लेकर थक गए हैं?
अब आयुर्वेद के माध्यम से दाद की समस्या का जड़ से समाधान।

✅ नि:शुल्क फ़ाइल
✅ 25% दवाओं पर छूट
✅ 45% पंचकर्म उपचार पर छूट

📞 अभी कॉल करें: 9081039020

📍 Atreya Ayurved Multispeciality Hospital, Surat

🌿 ઘાંઘર મુક્ત સુરત અભિયાન 🌿 તમે ઘાંઘરની સમસ્યાથી તંગ આવી ગયા છો? 😩 હવે કુદરતી આયુર્વેદિક ઉપચાર સાથે આ સમસ્યાનો જડથી ઉપચા...
25/09/2025

🌿 ઘાંઘર મુક્ત સુરત અભિયાન 🌿
તમે ઘાંઘરની સમસ્યાથી તંગ આવી ગયા છો? 😩
હવે કુદરતી આયુર્વેદિક ઉપચાર સાથે આ સમસ્યાનો જડથી ઉપચાર કરો! 😄

✅ 25% સુધીની દવાઓમાં છૂટ
✅ 45% સુધીની પંચકર્મ સારવારમાં છૂટ

📞 હવે જ કોલ કરો: 9081039020
📍 Atreya Ayurved Multispeciality Hospital, Varachha, Surat

🌿✨ પંચકર્મ હવે મેડિકલેમમાં પણ! ✨🌿Atrey Ayurved Multispeciality Hospital – હવે વરાછા વિસ્તારમાં એકમાત્ર મોડર્ન સુવિધાઓ સા...
14/08/2025

🌿✨ પંચકર્મ હવે મેડિકલેમમાં પણ! ✨🌿
Atrey Ayurved Multispeciality Hospital – હવે વરાછા વિસ્તારમાં એકમાત્ર મોડર્ન સુવિધાઓ સાથેનું આયુર્વેદ હોસ્પિટલ 🏥
✅ દરેક કંપનીના Mediclaim
✅ Cashless સુવિધા ઉપલબ્ધ
✅ અનુભવી અને ટ્રસ્ટેડ આયુર્વેદિક ડોક્ટર્સ

📍 સ્થળ: UG-17,18,19, પેહલાજ મોલ, Kargil Chowk, Puna Patiya, Surat
📞 Call Now: +91 9081039020

🧠 क्या आप सिरदर्द से परेशान हैं?तनाव, माइग्रेन, साइनस या हाई BP – सिरदर्द के कई कारण हो सकते हैं। आयुर्वेद के साथ पाएं प...
11/08/2025

🧠 क्या आप सिरदर्द से परेशान हैं?
तनाव, माइग्रेन, साइनस या हाई BP – सिरदर्द के कई कारण हो सकते हैं। आयुर्वेद के साथ पाएं प्राकृतिक और सुरक्षित इलाज 🌿✨

सिरदर्द के आम लक्षण:
✔️ सिर में भारीपन या दबाव
✔️ एक तरफ या पूरे सिर में दर्द
✔️ गर्दन और कंधे में जकड़न
✔️ तेज रोशनी या आवाज से चिढ़
✔️ उल्टी, मतली या चक्कर
✔️ थकान और एकाग्रता में कमी
✔️ तनाव से जुड़ा सिरदर्द

📍 आत्रेय आयुर्वेद मल्टिस्पेशियलिटी हॉस्पिटल में अनुभवी वैद्य और आधुनिक सुविधाओं के साथ पाएं सिरदर्द से छुटकारा।

📞 आज ही अपॉइंटमेंट बुक करें
📲 +91 9081039020

📍 UG-17,18,19, पहली मंजिल, ला-सिटाडेल कॉम्प्लेक्स, कंगारू सर्कल, पुना पाटिया, सूरत – 395010

🌿 आपका स्वास्थ्य, हमारी प्राथमिकता – प्राकृतिक रूप से।

#सिरदर्दइलाज #माइग्रेन #आयुर्वेद #नेचुरलहेल्थ #सूरतआयुर्वेद #दर्दसेमुक्तजीवन

Address

UG, 17, 19 La Citadel Complex Kangaru Circle, Puna Patiya Road Surat
Surat
395010

Website

Alerts

Be the first to know and let us send you an email when Atrey Ayurved And Panchkarm Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category