Relief hospital wankaner dist morbi

Relief hospital wankaner dist morbi રિલીફ હોસ્પિટલ (હરસ મસા ભગંદર ચામડીના રોગો જાડાપણું ની આયુર્વેદિક સારવાર વિભાગ)

.....હરસ મસા ભગંદર ફ્રી નિદાન કેમ્પ....તા:--28.04.2024. રવિવારસમય:-- સવારે 9.30 થી 12.30સ્થળ:--રિલીફ હોસ્પિટલ વાંકાનેર, ...
25/04/2024

.....હરસ મસા ભગંદર ફ્રી નિદાન કેમ્પ....

તા:--28.04.2024. રવિવાર

સમય:-- સવારે 9.30 થી 12.30

સ્થળ:--રિલીફ હોસ્પિટલ વાંકાનેર, માં હોસ્પિટલ ની બાજુમાં , ભંગાર ના ડેલાંની બાજુ વાળી શેરી, 27 એ નેશનલ હાઈવે

1.ડો.હિતેશ ચંદવાણીયા સાહેબ (હરસ મસા ભગંદર નિષ્ણાંત રાજકોટ)
2.ડો. એન.એ. શેરસિયા

આ કેમ્પ માં નીચે મુજબ ના દર્દીઓ લાભ લઇ શકશે

1. સંડાસ માં લોહી પડવું

2. સંડાસ ની જગ્યા એ દુખાવો થવો

3. જૂનો કબજિયાત

4.સંડાસ ની જગ્યા બહાર આવવી

નામ નોંધાવવા.....

9924507133

*⚠️રાહત દરે હિજામા કેમ્પ⚠️* રાજકોટ ના *હિજામા એક્સપર્ટ*👨🏻‍⚕️*ડો.એસ.એમ.આલમ*        🗓️ *-:તારીખ:-* 🗓️*૧૩, જાન્યુઆરી, ૨૦૨૪,...
11/01/2024

*⚠️રાહત દરે હિજામા કેમ્પ⚠️*

રાજકોટ ના *હિજામા એક્સપર્ટ*👨🏻‍⚕️
*ડો.એસ.એમ.આલમ*

🗓️ *-:તારીખ:-* 🗓️
*૧૩, જાન્યુઆરી, ૨૦૨૪, શનિવાર*,

🕘 *-:સમય:-* 🕐
સવારે ૯ થી બપોર ૧ સુધી

🏥 *-:સ્થળઃ-* 🏥
ડો. એન. એ. શેરસિયા
*રીલીફ હોસ્પિટલ,* માઁ હોસ્પિટલની બાજુમા, ભંગારના ડેલા ની બાજુવાળી શેરી, ૨૭-A- નેશનલ હાઇવે, *વાંકાનેર.*

*મુખ્ય રોગો:-*
● બધાજ પ્રકાર ના દુખાવા
● માનસિક રોગ
● લકવો
● ચામડીના રોગો
● એલર્જી
● ખિલ-મુહાસા
● વાળના રોગો
● બ્લડપ્રેશર
● આ ઉપરાંત અન્ય ઘણા રોગો...

📣 *એક કપ/પોઇન્ટ ના ~₹૧૦૦/-~ ફક્ત ₹૭૦/- ફાયર કપિંગ🔥 મસાજ કપિંગ💆🏻‍♂️સાથે. ફક્ત કેમ્પ દરમિયાન*

_🧕🏻 *બહેનો માટે ફિમેલ ડોક્ટર પણ આવવાનાં છે*👩🏻‍⚕️_

⚠️ *મર્યાદિત દર્દી લેવામાં આવશે, નામ નોંધાવવુ* ⚠️
*૯૯૨૪૫ ૦૭૧૩૩*
*૯૧૦૬૩૩૭૩૨૭*

*હિજામા થી થતા ફાયદા-*
☆ખરાબ લોહી ને શરીર માંથી
☆કાઢી શરીર સાફ કરે છે.
☆રક્તપરિભ્રમણ વધારીને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
☆બધારોગો મા અક્સિર છે.
☆હુજુરની સુન્નત છે.

■■■■■■■■■■■■
• તમારી ચાલુ દવાની ફાઇલ સાથે લાવવા વિનંતિ.
• બહેનો માટે અલગ વ્યવસ્થા રાખેલ છે.
• દર મહિને પહેલા -ત્રીજા શનિવારે વાંકાનેર મા મળશે.

01/12/2023

............સુન્નત(ખત્ના)........

સ્થળ:- રિલીફ હોસ્પિટલ, વાંકાનેર

તારીખ:- 10.12.2023
સમય સવારે 9:00 થી 2:00 રવિવાર

મો. નં. 99245 07133
91063 37327


**ડો જાવેદ શેરસીયા(સુરત ) તેમજ ડો ઝહીર ચૌધરી દ્વારા ખત્ના કરી આપવામાં આવશે**

★ ખત્ના આધુનિક Circumbel surgery (રિંગ પદ્ધતિ ) દ્વારા કરવાથી ઇન્ફેક્શન ની શક્યતા નહિ રહે..

★10 મિનિટ માં રજા આપવામાં આવશે

★ ખોટું કરીને સુન્નત કરવાથી બાળક ને ખત્ના સમયે દુખાવો થતો નથી
★ખત્ના પછી તરતજ ચડી કે પેન્ટ પહેરાવી શકાય છે

નોંધ.... અગાઉ નામ નોંધાવી આવવાનો આગ્રહ રાખવો....

વધારે માહિતી માટે
1. ડો. ઝહીર ચૌધરી (લાઈફ મલ્ટી ક્લિનિક ) 7984050571

2. ડો. એન. એ. શેરસિયા (રિલીફ હોસ્પિટલ ) 8160459342

16/11/2023

............સુન્નત(ખત્ના)........

સ્થળ:- રિલીફ હોસ્પિટલ, વાંકાનેર

તારીખ:- 19.11.2023
સમય સવારે 9:00 થી 2:00 રવિવાર

મો. નં. 99245 07133
91063 37327


**ડો જાવેદ શેરસીયા(સુરત ) તેમજ ડો ઝહીર ચૌધરી દ્વારા ખત્ના કરી આપવામાં આવશે**

★ ખત્ના આધુનિક Circumbel surgery (રિંગ પદ્ધતિ ) દ્વારા કરવાથી ઇન્ફેક્શન ની શક્યતા નહિ રહે..

★10 મિનિટ માં રજા આપવામાં આવશે

★ ખોટું કરીને સુન્નત કરવાથી બાળક ને ખત્ના સમયે દુખાવો થતો નથી
★ખત્ના પછી તરતજ ચડી કે પેન્ટ પહેરાવી શકાય છે

નોંધ.... અગાઉ નામ નોંધાવી આવવાનો આગ્રહ રાખવો....

વધારે માહિતી માટે
1. ડો. ઝહીર ચૌધરી (લાઈફ મલ્ટી ક્લિનિક ) 7984050571

2. ડો. એન. એ. શેરસિયા (રિલીફ હોસ્પિટલ ) 8160459342

............સુન્નત(ખત્ના)કેમ્પ........સ્થળ:- રિલીફ હોસ્પિટલ, વાંકાનેરતારીખ:- 20.08.2023સમય સવારે 9:00 થી 2:00 રવિવારમો. ...
08/08/2023

............સુન્નત(ખત્ના)કેમ્પ........

સ્થળ:- રિલીફ હોસ્પિટલ, વાંકાનેર

તારીખ:- 20.08.2023
સમય સવારે 9:00 થી 2:00 રવિવાર

મો. નં. 9924507133
7984050571

** 20 વર્ષ ના અનુભવી ડૉક્ટર**
ડો જાવેદ શેરસીયા(સુરત ) તેમજ ડો ઝહીર ચૌધરી દ્વારા ખત્ના કરી
આપવામાં આવશે

★ ખત્ના આધુનિક Circumbel surgery (રિંગ પદ્ધતિ ) દ્વારા કરવાથી ઇન્ફેક્શન ની શક્યતા નહિ રહે..

★10 મિનિટ માં રજા આપવામાં આવશે

★ ખોટું કરીને સુન્નત કરવાથી બાળક ને ખત્ના સમયે દુખાવો થતો નથી
★ખત્ના પછી તરતજ ચડી કે પેન્ટ પહેરાવી શકાય છે

નોંધ.... અગાઉ નામ નોંધાવી આવવાનો આગ્રહ રાખવો....

વધારે માહિતી માટે
1. ડો. ઝહીર ચૌધરી (લાઈફ મલ્ટી ક્લિનિક ) 7984050571

2. ડો. એન. એ. શેરસિયા (રિલીફ હોસ્પિટલ ) 8160459342

.....હરસ મસા ભગંદર ફ્રી નિદાન કેમ્પ....તા:--14.05.2023 રવિવારસમય:-- સવારે 9.30 થી 12.30સ્થળ:--રિલીફ હોસ્પિટલ વાંકાનેર, મ...
12/05/2023

.....હરસ મસા ભગંદર ફ્રી નિદાન કેમ્પ....

તા:--14.05.2023 રવિવાર

સમય:-- સવારે 9.30 થી 12.30

સ્થળ:--રિલીફ હોસ્પિટલ વાંકાનેર, માં હોસ્પિટલ ની બાજુમાં , ભંગાર ના ડેલાંની બાજુ વાળી શેરી, 27 એ નેશનલ હાઈવે

1.ડો.હિતેશ ચંદવાણીયા સાહેબ (હરસ મસા ભગંદર નિષ્ણાંત રાજકોટ)
2.ડો. એન.એ. શેરસિયા

આ કેમ્પ માં નીચે મુજબ ના દર્દીઓ લાભ લઇ શકશે

1. સંડાસ માં લોહી પડવું

2. સંડાસ ની જગ્યા એ દુખાવો થવો

3. જૂનો કબજિયાત

4.સંડાસ ની જગ્યા બહાર આવવી

નામ નોંધાવવા.....

9924507133 / 9106337327

અન્ય ગ્રુપ માં મુકવા વિનંતી

ફ્રી નિદાન સારવાર કેમ્પ (ચામડીના રોગો, આયુર્વેદિક , હોમિયોપેથીક, એક્યુપ્રેશર)તા: 19.06.2022 રવિવારસમય: સવારે 9 થી 12સ્થળ...
16/06/2022

ફ્રી નિદાન સારવાર કેમ્પ (ચામડીના રોગો, આયુર્વેદિક , હોમિયોપેથીક, એક્યુપ્રેશર)

તા: 19.06.2022 રવિવાર

સમય: સવારે 9 થી 12

સ્થળ: રિલીફ હોસ્પિટલ , માં હોસ્પિટલ ની બાજુમાં, ભંગાર ના ડેલા ની બાજુ વાળી શેરી, 27 નેશનલ હાઇવે વાંકાનેર

મો. 9924507133/
9106337327

કેમ્પ માં ઉપલબ્ધ સારવાર......

1. ચામડીના રોગો......

મોરબી ના ખ્યાતનામ ચામડીના રોગો ના નિષ્ણાત ડો.જયેશ સનારિયા દ્વારા નિદાન સારવાર

2. આયુર્વેદિક સારવાર....

જામનગર થી એમ.ડી. (હાલ રાજકોટ કાર્યરત) અને 20 વર્ષ ના અનુભવી આયુર્વેદિક ડો. દ્વારા સાંધા ની તકલીફ, પાચન તંત્ર ના રોગો, સફેદ ડાઘ, ખરજવું, સોરીયાસીશ જેવા ચામડીના રોગો ની સારવાર

3. હોમિયોપેથીક સારવાર.....

ડો.એન.જે. મેઘાણી અને ડો.દિનેશ નગેવાડિયા દ્વારા શ્વાસ, એલર્જી, શુક્રાણુઓ ની ખામી જેવા રોગો ની સારવાર

4.એક્યુપ્રેશર સારવાર.....

સાંધાના દુખાવા , મણકાની તકલીફ, આધાશીશી, સાયનસ માટે એક્યુપ્રેશર સારવાર

નોંધ. દર્દી ને 7 દિવસ ની આયુર્વેદિક અને હોમિયોપેથીક દવા ફ્રી આપવામાં આવશે

.....હરસ મસા ભગંદર ફ્રી નિદાન કેમ્પ....તા:--05.06.2022 રવિવારસમય:-- સવારે 9.30 થી 12.30સ્થળ:--રિલીફ હોસ્પિટલ વાંકાનેર, મ...
02/06/2022

.....હરસ મસા ભગંદર ફ્રી નિદાન કેમ્પ....

તા:--05.06.2022 રવિવાર

સમય:-- સવારે 9.30 થી 12.30

સ્થળ:--રિલીફ હોસ્પિટલ વાંકાનેર, માં હોસ્પિટલ ની બાજુમાં , ભંગાર ના ડેલાંની બાજુ વાળી શેરી, 27 એ નેશનલ હાઈવે

ડો.હિતેશ ચંદવાણીયા સાહેબ (પ્રોક્ટોલોજિસ્ટ રાજકોટ)

આ કેમ્પ માં નીચે મુજબ ના દર્દીઓ નું ફ્રી નિદાન કરી સારવાર આપવામાં આવશે.

1. સંડાસ માં લોહી પડવું

2. સંડાસ ની જગ્યા એ દુખાવો થવો

3. જૂનો કબજિયાત

4.સંડાસ ની જગ્યા બહાર આવવી

નામ નોંધાવવા.....

9924507133 / 9106337327

Address

માં હોસ્પિટલની બાજુમાં 8 એ નેશનલ હાઈવે
Wankaner

Telephone

+919924507133

Website

Alerts

Be the first to know and let us send you an email when Relief hospital wankaner dist morbi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category